લોકોને વધુ સારી આરોગ્ય સુવિધા ઉપલબ્ધ બનાવી તેમને કોરોના મૂક્ત બનાવવાની સરકારની નેમ

મુખ્યમંત્રીશ્રી અને નાયબ મુખ્યમંત્રીશ્રીએ રાજકોટ સીવીલ હોસ્પિટલની લીધી વર્ચ્યુઅલ મુલાકાત કોવીડ – ૧૯ હોસ્પિટલમાં દાખલ થયેલા દર્દીઓ સાથે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી કોવીડ હોસ્પિટલમાં અપાતી સારવારથી સંતોષ વ્યક્ત કરતાં દર્દીઓ રાજકોટ, … Read More

ખેડુતોને સુર્યપ્રકાશ ઉર્જા ટ્રેપ સહાયદરે વિતરણ કરવાની યોજનાનો લાભ લેવા અનુરોધ

માહિતી બ્‍યુરો, સુરેન્‍દ્રનગરઃ- સુરેન્દ્રનગર જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રીની એક અખબારી યાદીમાં જણાવ્યા મુજબ વર્ષ ૨૦૨૦-૨૧ માં ખેડુતોને સુર્યપ્રકાશ ઉર્જા ટ્રેપ(સોલાર લાઈટ ટ્રેપ) સહાયદરે વિતરણ કરવાની યોજના મંજુર કરવામાં  આવી છે. સોલાર લાઈટ ટ્રેપ … Read More

જામનગરની જી.જી. હોસ્પિટલ ખાતે કુલ ૧૨૦૦ બેડની વ્યવસ્થા કરવામાં આવશે

જામનગરની કોવિડ હોસ્પિટલ માટે લેવાયા અનેક નિર્ણયો જી.જી. હોસ્પિટલ ખાતે કુલ ૧૨૦૦ બેડની વ્યવસ્થા કરવામાં આવશે ખાસ પેશન્ટ એટેન્ડન્ટની નિમણૂક કરાશે દર્દીના ડિસ્ચાર્જ અંગે અગાઉથી પરિવારને જાણ કરાશે દર્દીના સગા … Read More

રાજયમાં થયેલા વરસાદથી ખેડૂતોના ખેતી પાકના નૂકશાન સામે SDRFના ધોરણે સહાય ચુકવાશે

રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીનો ખેડૂત હિતકારી મહત્વપૂર્ણ નિર્ણય કૃષિ મંત્રીશ્રીએ મંત્રીમંડળના કિસાન હિતલક્ષી નિર્ણયની જાહેરાત કરી ખેડૂતો ગરેમાર્ગે ન દોરાય સરકાર ભૂતકાળની જેમ જ આ વર્ષે પણ … Read More

ગુંડાગીરી અને ભયના માહોલને રાજ્ય સરકાર ક્યારેય સાંખી લેશે નહીં : પ્રદિપસિંહ જાડેજા

સમાજને છીન્નભીન્ન કરતા અને નિર્દોષ નાગરિકોને રંજાડતા ગુંડાઓ અને અસામાજીક તત્વોની પ્રવૃત્તિઓ ડામવા માટે રાજ્ય સરકાર કટીબધ્ધ ગુંડાઓ અને અસામાજીક તત્વો ઉપર કાયદાનું શસ્ત્ર વાપરી શકાય તે માટેની ખાસ જોગવાઇઓ … Read More

રાજ્યમાં શાંતિ, સુલેહ અને સૌહાર્દનું વાતાવરણ બની રહે એજ અમારો નિર્ધાર:ગૃહ રાજ્ય મંત્રીશ્રી

ગેરકાયદેસર ગુનાહિત કૃત્યો કરનાર વ્યક્તિઓ સામે રાજ્યમાં અમલી પાસાના કાયદાને વધુ કડક બનાવાયો: ગૃહ રાજ્ય મંત્રીશ્રી પ્રદિપસિંહ જાડેજા • જુગારનો અડ્ડો ચલાવનાર ગુનેગારની વ્યાખ્યામાં સુધારો: જાહેરમાં જુગારનો અડ્ડો ધરાવનાર વ્યક્તિ … Read More

આર.ટી.ઇ. પ્રવેશ માટે ઓનલાઇન ફોર્મ ભરવાની મુદ્દત નહીં લંબાવાય : શિક્ષણ મંત્રી

શિક્ષણ કાર્ય પર અસર પડવાની શક્યતાનાં કારણોસર વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય આર.ટી.ઇ. પ્રવેશ માટે ઓનલાઇન ફોર્મ ભરવાની મુદ્દત નહીં લંબાવાય: શિક્ષણ મંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા RTE પ્રવેશ પ્રક્રિયાનો પ્રથમ રાઉન્ડપ તા.૧૧/૦૯/૨૦૨૦ના … Read More

ગુજરાત રાજયના અધિક મુખ્ય સચિવશ્રી મહેસુલ પંકજકુમારના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઇ

કોવિડ-૧૯ ની જામનગર જિલ્લાની સ્થિતિની સમીક્ષા કરતા અધિક મુખ્ય સચિવશ્રી તથા પ્રભારી સચિવશ્રી જામનગર રિપોર્ટ:જગત રાવલ , જામનગર ૦૨ સપ્ટેમ્બર,જામનગરમાં સતત વધતા કોરોનાના કેસને ધ્યાને લઇ ગુજરાત અધિક મુખ્ય સચિવ … Read More

મંત્રીમંડળની આગામી બેઠકમાં ધ ગુજરાત ગુંડા એન્ડ એન્ટી સોશિયલ એકટીવિટીઝ (પ્રિવેન્શન) એકટ- ઓર્ડિનન્સ માટે પ્રસ્તાવ રજુ કરશે

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીની ગુંડા તત્વોને સ્પષ્ટ ચેતવણી આવનારા દિવસોમાં ગુંડા ગર્દી છોડવી પડશે અથવા ગુજરાત છોડવું પડશે મંત્રીમંડળની આગામી બેઠકમાં મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીવિરોધી કડક કાયદા માટે ધ ગુજરાત … Read More

આવનારા દિવસોમાં ગુંડા ગર્દી છોડવી પડશે અથવા ગુજરાત છોડવું પડશે

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીની ગુંડા તત્વોને સ્પષ્ટ ચેતવણી આવનારા દિવસોમાં ગુંડા ગર્દી છોડવી પડશે અથવા ગુજરાત છોડવું પડશે મંત્રીમંડળની આગામી બેઠકમાં મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી ગુંડા વિરોધી કડક કાયદા માટે … Read More