રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં લેવાયેલ મહત્વનો નિર્ણય
ગુજરાત વિધાનસભાનું ચોમાસું સત્ર આગામી તા. ૨૧મી સપ્ટેમ્બરથી યોજાશે – વૈધાનિક અને સંસદીય મંત્રીશ્રી પ્રદિપસિંહ જાડેજા પાંચ દિવસ યોજાનારું આ ઐતિહાસિક સત્ર પ્રશ્નોતરીકાળ વગર યોજાશે. સત્રના પ્રથમ દિવસે પૂર્વ રાષ્ટ્રપતિ … Read More