ગુંડાગીરી અને ભયના માહોલને રાજ્ય સરકાર ક્યારેય સાંખી લેશે નહીં : પ્રદિપસિંહ જાડેજા

સમાજને છીન્નભીન્ન કરતા અને નિર્દોષ નાગરિકોને રંજાડતા ગુંડાઓ અને અસામાજીક તત્વોની પ્રવૃત્તિઓ ડામવા માટે રાજ્ય સરકાર કટીબધ્ધ ગુંડાઓ અને અસામાજીક તત્વો ઉપર કાયદાનું શસ્ત્ર વાપરી શકાય તે માટેની ખાસ જોગવાઇઓ … Read More

રાજ્યમાં શાંતિ, સુલેહ અને સૌહાર્દનું વાતાવરણ બની રહે એજ અમારો નિર્ધાર:ગૃહ રાજ્ય મંત્રીશ્રી

ગેરકાયદેસર ગુનાહિત કૃત્યો કરનાર વ્યક્તિઓ સામે રાજ્યમાં અમલી પાસાના કાયદાને વધુ કડક બનાવાયો: ગૃહ રાજ્ય મંત્રીશ્રી પ્રદિપસિંહ જાડેજા • જુગારનો અડ્ડો ચલાવનાર ગુનેગારની વ્યાખ્યામાં સુધારો: જાહેરમાં જુગારનો અડ્ડો ધરાવનાર વ્યક્તિ … Read More

આર.ટી.ઇ. પ્રવેશ માટે ઓનલાઇન ફોર્મ ભરવાની મુદ્દત નહીં લંબાવાય : શિક્ષણ મંત્રી

શિક્ષણ કાર્ય પર અસર પડવાની શક્યતાનાં કારણોસર વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય આર.ટી.ઇ. પ્રવેશ માટે ઓનલાઇન ફોર્મ ભરવાની મુદ્દત નહીં લંબાવાય: શિક્ષણ મંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા RTE પ્રવેશ પ્રક્રિયાનો પ્રથમ રાઉન્ડપ તા.૧૧/૦૯/૨૦૨૦ના … Read More

ગુજરાત રાજયના અધિક મુખ્ય સચિવશ્રી મહેસુલ પંકજકુમારના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઇ

કોવિડ-૧૯ ની જામનગર જિલ્લાની સ્થિતિની સમીક્ષા કરતા અધિક મુખ્ય સચિવશ્રી તથા પ્રભારી સચિવશ્રી જામનગર રિપોર્ટ:જગત રાવલ , જામનગર ૦૨ સપ્ટેમ્બર,જામનગરમાં સતત વધતા કોરોનાના કેસને ધ્યાને લઇ ગુજરાત અધિક મુખ્ય સચિવ … Read More

મંત્રીમંડળની આગામી બેઠકમાં ધ ગુજરાત ગુંડા એન્ડ એન્ટી સોશિયલ એકટીવિટીઝ (પ્રિવેન્શન) એકટ- ઓર્ડિનન્સ માટે પ્રસ્તાવ રજુ કરશે

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીની ગુંડા તત્વોને સ્પષ્ટ ચેતવણી આવનારા દિવસોમાં ગુંડા ગર્દી છોડવી પડશે અથવા ગુજરાત છોડવું પડશે મંત્રીમંડળની આગામી બેઠકમાં મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીવિરોધી કડક કાયદા માટે ધ ગુજરાત … Read More

આવનારા દિવસોમાં ગુંડા ગર્દી છોડવી પડશે અથવા ગુજરાત છોડવું પડશે

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીની ગુંડા તત્વોને સ્પષ્ટ ચેતવણી આવનારા દિવસોમાં ગુંડા ગર્દી છોડવી પડશે અથવા ગુજરાત છોડવું પડશે મંત્રીમંડળની આગામી બેઠકમાં મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી ગુંડા વિરોધી કડક કાયદા માટે … Read More

કામરેજના ઉમા મંગલ હોલ ખાતે ‘મુખ્યમંત્રી કિસાન સહાય યોજના’ અંગે કાર્યક્રમ યોજાયો

મુખ્યમંત્રી કિસાન સહાય યોજના ખેડુતો માટે સાચા અર્થમાં સંજીવની સાબિત થશેઃ આદિજાતિ મંત્રી ગણપતસિંહ વસાવા સુરતઃસોમવારઃવન, આદિજાતિમંત્રીશ્રી ગણપતસિંહ વસાવાના અધ્યક્ષપણા હેઠળ કામરેજ તાલુકા મથકના ઉમા મંગલ હોલ ખાતે ʻʻમુખ્યમંત્રી કિસાન … Read More

મુખ્યમંત્રી શ્રીના હસ્તે રાજકોટ ખાતે રૂ. ૧૦૦૦ કરોડથી વધુના વિવિધ પ્રોજેક્ટનું ઈ-ખાતમુહુર્ત અને ઈ-લોકાર્પણ સંપન્ન

કોરોના મહામારી વચ્ચે પણ ગુજરાતે તેની વિકાસ યાત્રા અવિરત ચાલુ રાખી છે રાજકોટમાં કોરોના સારવાર વધુ સઘન બનાવવા અમદાવાદના પાંચ વરિષ્ઠ તબીબો અને આરોગ્ય સચિવ જયંતિ રવિની ટીમ તબીબોને ટ્રીટમેન્ટ-સારવારનું … Read More

ખેડૂત કલ્યાણના સૂત્ર સાથે સરકાર મક્કમતાથી આગળ વધી રહી છે : આર.સી.ફળદુ

જામનગર જિલ્લામાં મ્યુનિ. ફાઇનાન્સ બોર્ડના ચેરમેન અધ્યક્ષસ્થાને મુખ્‍યમંત્રી કિસાન સહાય માર્ગદર્શન કાર્યક્રમ યોજાયો ગુજરાત કૃષિવિકાસમાં દેશમાં પ્રથમ: ચેરમેન ધનસુખભાઇ ભંડેરી ધરતીપુત્રોના વિકાસ માટે સાત પગલાં ખેડૂત કલ્યાણના સૂત્ર સાથે સરકાર … Read More

મહેસાણાના ખેરવા ખાતે રૂ.૦૫ કરોડના ખર્ચે નિર્મિત સરકારી આર્યુવેદિક હોસ્પિટલનું લોકાર્પણ

આયુર્વેદની ઔષધિની હજારો વર્ષ જૂની પરંપરાને વિશ્વમાં સ્વીકૃતિ મળી છે : નાયબ મુખ્યમંત્રીશ્રી નિતીનભાઇ પટેલ મહેસાણાના ખેરવા ખાતે રૂ.૦૫ કરોડના ખર્ચે નિર્મિત સરકારી આર્યુવેદિક હોસ્પિટલનું લોકાર્પણ આંબલીયાસણ ખાતે રૂ.૪૫ કરોડના … Read More