દેશભરમાંથી એકમાત્ર મુખ્યમંત્રી તરીકે યુ.એસ.ના અગ્રણી ઉદ્યોગકારો અને વ્યવસાયીકોને સંબોધન કર્યુ

રિપોર્ટ: ઉદય વૈષ્ણવ,સીએમ-પી. આર.ઓ ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી એ દેશભરમાંથી એકમાત્ર મુખ્યમંત્રી તરીકે યુ.એસ.ના અગ્રણી ઉદ્યોગકારો અને વ્યવસાયીકોને સંબોધન કર્યુ યુનાઇટેડ સ્ટેટના મોટા ગજાના વેપાર-ઊદ્યોગકારો અગ્રણીઓ સાથે ભારતના અગ્રણીઓના … Read More

રાજ્યમાં ગુટકા, તમાકુ પાન મસાલા વેચાણ,પરનો પ્રતિબંધ એક વર્ષ લંબાવાયો : નીતિનભાઇ પટેલ

રાજ્યમાં ગુટકા, તમાકુ કે નીકોટીન યુક્ત પાન મસાલા વેચાણ, સંગ્રહ અને વિતરણ પરનો પ્રતિબંધ વધુ એક વર્ષ લંબાવાયો : નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઇ પટેલ ૦૪ સપ્ટેમ્બર, ગાંધીનગર:નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઇ પટેલે જણાવ્યું … Read More

ગુજરાતની વૈશ્વિક વિકાસ યાત્રામાં મુખ્ય મંત્રીશ્રી વિજય ભાઈ રૂપાણી ના નેતૃત્વ માં વધુ એક ગૌરવ

રિપોર્ટ: ઉદય વૈષ્ણવ,સીએમ-પી. આર.ઓ ૦૪ સપ્ટેમ્બર, ગાંધીનગર: ભારતભરમાંથી એક માત્ર મુખ્યમંત્રી તરીકે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી. યુ.એસ.ઇન્ડિયા સ્ટ્રેટેજિક પાર્ટનરશીપ ફોરમની લીડરશીપ સમિટના વિશેષ પબ્લિક સેશન માં સંબોધન માટે આમંત્રિત. … Read More

જસદણ તેમજ વિછીયા તાલુકાના અધિકારીઓ સાથે સંકલન બેઠક

જસદણ તેમજ વિછીયા તાલુકાના અધિકારીઓ સાથે સંકલન બેઠક યોજતા મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયા જમીન, આવાસ, રસ્તા, બસ સ્ટેન્ડ, આરોગ્ય સંલગ્ન વિકાસ કામોની સમીક્ષાર્થે કોરોના વચ્ચે વિકાસકામો પૂર્ણરૂપે આગળ વધે તે માટે અધિકારીઓને સૂચના આપતા મંત્રીશ્રી … Read More

લોકોને વધુ સારી આરોગ્ય સુવિધા ઉપલબ્ધ બનાવી તેમને કોરોના મૂક્ત બનાવવાની સરકારની નેમ

મુખ્યમંત્રીશ્રી અને નાયબ મુખ્યમંત્રીશ્રીએ રાજકોટ સીવીલ હોસ્પિટલની લીધી વર્ચ્યુઅલ મુલાકાત કોવીડ – ૧૯ હોસ્પિટલમાં દાખલ થયેલા દર્દીઓ સાથે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી કોવીડ હોસ્પિટલમાં અપાતી સારવારથી સંતોષ વ્યક્ત કરતાં દર્દીઓ રાજકોટ, … Read More

ખેડુતોને સુર્યપ્રકાશ ઉર્જા ટ્રેપ સહાયદરે વિતરણ કરવાની યોજનાનો લાભ લેવા અનુરોધ

માહિતી બ્‍યુરો, સુરેન્‍દ્રનગરઃ- સુરેન્દ્રનગર જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રીની એક અખબારી યાદીમાં જણાવ્યા મુજબ વર્ષ ૨૦૨૦-૨૧ માં ખેડુતોને સુર્યપ્રકાશ ઉર્જા ટ્રેપ(સોલાર લાઈટ ટ્રેપ) સહાયદરે વિતરણ કરવાની યોજના મંજુર કરવામાં  આવી છે. સોલાર લાઈટ ટ્રેપ … Read More

જામનગરની જી.જી. હોસ્પિટલ ખાતે કુલ ૧૨૦૦ બેડની વ્યવસ્થા કરવામાં આવશે

જામનગરની કોવિડ હોસ્પિટલ માટે લેવાયા અનેક નિર્ણયો જી.જી. હોસ્પિટલ ખાતે કુલ ૧૨૦૦ બેડની વ્યવસ્થા કરવામાં આવશે ખાસ પેશન્ટ એટેન્ડન્ટની નિમણૂક કરાશે દર્દીના ડિસ્ચાર્જ અંગે અગાઉથી પરિવારને જાણ કરાશે દર્દીના સગા … Read More

રાજયમાં થયેલા વરસાદથી ખેડૂતોના ખેતી પાકના નૂકશાન સામે SDRFના ધોરણે સહાય ચુકવાશે

રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીનો ખેડૂત હિતકારી મહત્વપૂર્ણ નિર્ણય કૃષિ મંત્રીશ્રીએ મંત્રીમંડળના કિસાન હિતલક્ષી નિર્ણયની જાહેરાત કરી ખેડૂતો ગરેમાર્ગે ન દોરાય સરકાર ભૂતકાળની જેમ જ આ વર્ષે પણ … Read More

ગુંડાગીરી અને ભયના માહોલને રાજ્ય સરકાર ક્યારેય સાંખી લેશે નહીં : પ્રદિપસિંહ જાડેજા

સમાજને છીન્નભીન્ન કરતા અને નિર્દોષ નાગરિકોને રંજાડતા ગુંડાઓ અને અસામાજીક તત્વોની પ્રવૃત્તિઓ ડામવા માટે રાજ્ય સરકાર કટીબધ્ધ ગુંડાઓ અને અસામાજીક તત્વો ઉપર કાયદાનું શસ્ત્ર વાપરી શકાય તે માટેની ખાસ જોગવાઇઓ … Read More

રાજ્યમાં શાંતિ, સુલેહ અને સૌહાર્દનું વાતાવરણ બની રહે એજ અમારો નિર્ધાર:ગૃહ રાજ્ય મંત્રીશ્રી

ગેરકાયદેસર ગુનાહિત કૃત્યો કરનાર વ્યક્તિઓ સામે રાજ્યમાં અમલી પાસાના કાયદાને વધુ કડક બનાવાયો: ગૃહ રાજ્ય મંત્રીશ્રી પ્રદિપસિંહ જાડેજા • જુગારનો અડ્ડો ચલાવનાર ગુનેગારની વ્યાખ્યામાં સુધારો: જાહેરમાં જુગારનો અડ્ડો ધરાવનાર વ્યક્તિ … Read More