આવનારા દિવસોમાં ગુંડા ગર્દી છોડવી પડશે અથવા ગુજરાત છોડવું પડશે

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીની ગુંડા તત્વોને સ્પષ્ટ ચેતવણી આવનારા દિવસોમાં ગુંડા ગર્દી છોડવી પડશે અથવા ગુજરાત છોડવું પડશે મંત્રીમંડળની આગામી બેઠકમાં મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી ગુંડા વિરોધી કડક કાયદા માટે … Read More

કામરેજના ઉમા મંગલ હોલ ખાતે ‘મુખ્યમંત્રી કિસાન સહાય યોજના’ અંગે કાર્યક્રમ યોજાયો

મુખ્યમંત્રી કિસાન સહાય યોજના ખેડુતો માટે સાચા અર્થમાં સંજીવની સાબિત થશેઃ આદિજાતિ મંત્રી ગણપતસિંહ વસાવા સુરતઃસોમવારઃવન, આદિજાતિમંત્રીશ્રી ગણપતસિંહ વસાવાના અધ્યક્ષપણા હેઠળ કામરેજ તાલુકા મથકના ઉમા મંગલ હોલ ખાતે ʻʻમુખ્યમંત્રી કિસાન … Read More

મુખ્યમંત્રી શ્રીના હસ્તે રાજકોટ ખાતે રૂ. ૧૦૦૦ કરોડથી વધુના વિવિધ પ્રોજેક્ટનું ઈ-ખાતમુહુર્ત અને ઈ-લોકાર્પણ સંપન્ન

કોરોના મહામારી વચ્ચે પણ ગુજરાતે તેની વિકાસ યાત્રા અવિરત ચાલુ રાખી છે રાજકોટમાં કોરોના સારવાર વધુ સઘન બનાવવા અમદાવાદના પાંચ વરિષ્ઠ તબીબો અને આરોગ્ય સચિવ જયંતિ રવિની ટીમ તબીબોને ટ્રીટમેન્ટ-સારવારનું … Read More

ખેડૂત કલ્યાણના સૂત્ર સાથે સરકાર મક્કમતાથી આગળ વધી રહી છે : આર.સી.ફળદુ

જામનગર જિલ્લામાં મ્યુનિ. ફાઇનાન્સ બોર્ડના ચેરમેન અધ્યક્ષસ્થાને મુખ્‍યમંત્રી કિસાન સહાય માર્ગદર્શન કાર્યક્રમ યોજાયો ગુજરાત કૃષિવિકાસમાં દેશમાં પ્રથમ: ચેરમેન ધનસુખભાઇ ભંડેરી ધરતીપુત્રોના વિકાસ માટે સાત પગલાં ખેડૂત કલ્યાણના સૂત્ર સાથે સરકાર … Read More

મહેસાણાના ખેરવા ખાતે રૂ.૦૫ કરોડના ખર્ચે નિર્મિત સરકારી આર્યુવેદિક હોસ્પિટલનું લોકાર્પણ

આયુર્વેદની ઔષધિની હજારો વર્ષ જૂની પરંપરાને વિશ્વમાં સ્વીકૃતિ મળી છે : નાયબ મુખ્યમંત્રીશ્રી નિતીનભાઇ પટેલ મહેસાણાના ખેરવા ખાતે રૂ.૦૫ કરોડના ખર્ચે નિર્મિત સરકારી આર્યુવેદિક હોસ્પિટલનું લોકાર્પણ આંબલીયાસણ ખાતે રૂ.૪૫ કરોડના … Read More

ગંધારા સુગર માં સલવાયેલા જિલ્લાના ખેડૂતો ના રૂ.25 કરોડ પરત ચૂકવવાનો રાજ્ય સરકારે નિર્ણય લીધો છે

કાયાવરોહણની ખેડૂત માર્ગદર્શન સભામાં ગૃહ રાજ્ય મંત્રીએ આપ્યા ખુશી ખબર ગંધારા સુગર માં સલવાયેલા જિલ્લાના ખેડૂતો ના રૂ.25 કરોડ પરત ચૂકવવાનો રાજ્ય સરકારે નિર્ણય લીધો છે ગુજરાતના ખેડૂતોના હિતને ધ્યાનમાં … Read More

ભાડાપટ્ટાની દુકાનો -ગોડાઉનો-જમીનો નિર્વાસિતોની મિલકતો હવે કાયદેસર માલિક થવાનો માર્ગ મોકળો થયો

અમદાવાદ મહાનગરમાં વર્ષો જૂના પડતર રહેલા નિર્વાસિત મિલકતધારકો-દુકાનો-છૂટક જમીનો માલિકી હક્કની સમસ્યાનુ આગવી નિર્ણાયકતાથી નિવારણ લાવતા મુખ્યમંત્રીશ્રી મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનો સંવેદનાસ્પર્શી માનવીય અભિગમ અમદાવાદ માં ૪૦૦૦ થી વધુ ભાડાપટ્ટાની દુકાનો … Read More

નાયબ મુખ્યમંત્રીશ્રીની ઉપસ્થિતિમાં કડી કોટન માર્કેટયાર્ડ ખાતે ખેડુત સંમેલન યોજાયું

ખેડુતોના સર્વાંગી વિકાસ માટે સાત પગલા ખેડુત કલ્યાણના સૂત્રને સાચા અર્થમાં સાકાર કરવા રાજ્ય સરકાર મક્કમતાથી આગળ વધી રહી છે : નાયબ મુખ્યમંત્રીશ્રી નિતીનભાઇ પટેલ નાયબ મુખ્યમંત્રીશ્રીની ઉપસ્થિતિમાં કડી કોટન … Read More

નાની લાખાવડ ગામે રૂા. ૨૫ લાખથી વધુના ખર્ચે નવનિર્મિત પેટા આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ કરાયું

શ્રી કુંવરજીભાઇ બાવળીયાના હસ્તે જસદણ તાલુકાના નાની લાખાવડ ગામે રૂા. ૨૫ લાખથી વધુના ખર્ચે નવનિર્મિત પેટા આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ કરાયું   રાજકોટ, તા.૩૦ ઓગસ્ટ – તાજેતરમાં જસદણ તાલુકાના નાની લાખાવડ ગામે રૂા.૨૫.૫૦ … Read More

અદ્યતન પોલીસ સ્ટેશનનું ગૃહ રાજયમંત્રી પ્રદીપસિંહ જાડેજાના હસ્તે લોકાર્પણ

ડેસરમાં રૂ.૫૭ લાખના ખર્ચે નિર્માણ થયેલ અદ્યતન પોલીસ સ્ટેશનનું ગૃહ રાજયમંત્રી પ્રદીપસિંહ જાડેજાના હસ્તે લોકાર્પણ ૨૯ ઓગસ્ટ,વડોદરા:ગૃહ રાજ્ય મંત્રી શ્રી પ્રદિપસિંહ જાડેજાએ વડોદરા જિલ્લાના છેવાડાના તાલુકા ડેસર ખાતે તાલુકા પોલીસ … Read More