Siddhivinayak ganpati temple: શું તમે પણ સિદ્ધિવિનાયક ગણપતિ મંદિરની મુલાકાત લેવાનું બનાવી રહ્યા છો મન! એક વાર વાંચી લો આ ખબર…

Siddhivinayak ganpati temple: સિદ્ધિવિનાયક ગણપતિ મંદિર ન્યાસએ એક પ્રેસ રિલીઝ દ્વારા ભક્તોને અપીલ કરી અને માહિતી આપી કે બુધવાર 14 ડિસેમ્બરથી રવિવાર 18 ડિસેમ્બર સુધી મૂર્તિને સિંદૂરથી ઢાંકવામાં આવશે મુંબઈ, … Read More

Ganpati parv: આજે ભાદરવા સુદ ચોથ એટલે આપણા સહુનાં લાડલા ગણપતિ બાપ્પા પધારશે આપણા આંગણે

Ganpati parv: આજે ભાદરવા સુદ ચોથ એટલે આપણા સહુનાં લાડલા ગણપતિ બાપ્પા વાજતે ગાજતે પધારશે. મેં હંમેશા જોયું છે કે આપણને બધાને એવું લાગે છે કે મેં ગણપતિ બાપ્પાને બોલાવ્યા … Read More

મુખ્ય મંત્રી નિવાસ માં પર્યાવરણ પ્રિય ગણેશ સ્થાપન નો નવતર અભિગમ

ગાંધીનગર, ૨૧ ઓગસ્ટ:મુખ્યમંત્રી શ્રી વિજય ભાઈ રૂપાણી એ ગણેશ ચતૃથી ના પાવન પર્વ પ્રસંગે મુખ્ય મંત્રી નિવાસ માં પર્યાવરણ પ્રિય ગણેશ સ્થાપન નો નવતર અભિગમ અપનાવ્યો છે ગણેશ ચતૃથિ નો … Read More

હવે ગોબર અને પંચામૃતમાંથી બનશે ગણેશજીની ઇકો ફ્રેન્ડલી મૂર્તિઓ

સખી મંડળની બહેનોને રોજગારીનો મળ્યો નવો વિકલ્પ રાજકોટ,૧૯ ઓગસ્ટ: ભારતીય સંસ્કૃતિમાં ગાયના છાણ અને ગૌમૂત્રનું ધાર્મિક અને આયુર્વેદિક  દ્રષ્ટિએ અનેરું મહત્વ છે. આ ઉપરાંત ગાયનું દૂધ અને અન્ય તેની પ્રોડક્ટ … Read More

ગુજરાતમાં વસતા કોંકણ પ્રદેશના પરિવારો-લોકોને વતનમાં ગણેશ ચતુર્થી મનાવવા જવા ખાસ ટ્રેન ની સુવિધા

ગુજરાતમાં વસતા કોંકણ પ્રદેશના પરિવારો-લોકોને વતનમાં ગણેશ ચતુર્થી મનાવવા જવા ખાસ ટ્રેન ની સુવિધા આપતા મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી મંગળવાર તા.૧૮ ઓગસ્ટથી ૩૧ ઓગસ્ટ સુધી અમદાવાદ-વડોદરાથી કુડલ-સાવંત વાડી – રત્નાગીરી … Read More