Katra station

Vaishno Devi passengers alert: 16 કલાક મોડી ઉપડશે જામનગર-શ્રી માતા વૈષ્ણો દેવી કટરા એક્સપ્રેસ

Vaishno Devi passengers alert: 15 મે ની જામનગર-શ્રી માતા વૈષ્ણો દેવી કટરા એક્સપ્રેસ રીશેડ્યુલ કરવામાં આવી

  • Vaishno Devi passengers alert: જામનગર થી 16 કલાક 35 મિનિટ મોડી ઉપડશે
whatsapp banner

રાજકોટ, 14 મે: Vaishno Devi passengers alert: પેરિંગ રેક મોડી આવવાને લીધે, 15 મે, 2024 ના રોજ જામનગર થી ઉપડનારી ટ્રેન નંબર 12477 જામનગર-શ્રી માતા વૈષ્ણોદેવી કટરા એક્સપ્રેસ ટ્રેન ને રીશેડ્યુલ કરવામાં આવી છે. આ ટ્રેન જામનગર થી 15 મે, 2024 ના રોજ તેના નિર્ધારિત સમય સવારે 08.15 ના બદલે 16 કલાક 35 મિનિટ મોડી એટલે કે 16 મે, 2024 ના રોજ 00.50 કલાકે ઉપડશે। આ ટ્રેન આંશિક રીતે ડાઇવર્ટ કરેલા રૂટ વાયા અંબાલા કેંટ-ચંડીગઢ-ન્યુ મોરિન્ડા-સરહિન્દ-સાનેહ વાલ થઈને દોડશે.

આ પણ વાંચો:- Vastu Tips: આ દિશામાં માટલુ મુકવાથી થઇ જશો માલામાલ, જાણો શું કહે છે વાસ્તુ શાસ્ત્ર?

રેલવે તંત્ર મુસાફરોને વિનંતી કરે છે કે તેઓ ઉપરોક્ત ફેરફારોને ધ્યાનમાં રાખીને તેમની મુસાફરી શરૂ કરે અને ટ્રેન ના સંચાલન સંબંધિત નવીનતમ અપડેટ્સ માટે www.enquiry.indianrail.gov.inની મુલાકાત લે જેથી કરીને કોઈ અસુવિધા ન થાય.

buyer ads
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો