Security forces alert on Amarnath Yatra: વૈષ્ણોદેવી બસ હુમલા બાદ અમરનાથ યાત્રાને લઈને સુરક્ષા દળો એલર્ટ

Security forces alert on Amarnath Yatra: કટરામાં માતા વૈષ્ણોદેવી મંદિરે જતી શ્રદ્ધાળુઓથી ભરેલી બસમાં આગ લાગી હતી. આ અકસ્માતમાં 4 લોકોના મોત થયા છે. જ્યારે 22 ઘાયલ થયા હતા. અગાઉ … Read More

Vaishno Devi Stampede: માતા વૈષ્ણોદેવી ભવનમાં ભાગદોડ, 12 શ્રદ્ધાળુઓના મોત, અનેક લોકો ગંભીર રીતે ઘાયલ

Vaishno Devi Stampede: મૃતકોના પરિવારજનોને પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત કોષમાંથી 2-2 લાખ રૂપિયાની, ઘાયલોના પરિવારજનોને 50-50 હજાર રૂપિયાની સહાય આપવામાં આવશે નવી દિલ્હી, 01 જાન્યુઆરીઃ Vaishno Devi Stampede: જમ્મુ કાશ્મીર સ્થિત … Read More

Rail Roko Andolan: પંજાબમાં 1600 ગુજરાતીઓ ફસાયા, વૈષ્ણોદેવી દર્શનાર્થે ગયેલા યાત્રાળુઓ પંજાબ રેલ રોકો આંદોલનમાં ફસાયા

Rail Roko Andolan: ઊંઝા એપીએમસીના ચેરમેન દ્વારા આ મામલે ગુજરાતના મુખ્યમંત્રીને લેખિતમાં રજૂઆત કરી ફસાયેલા યાત્રાળુઓને પરત લાવવા રજૂઆત કરવામાં આવી નવી દિલ્હી, 24 ડિસેમ્બરઃ Rail Roko Andolan: મહેસાણા સહિત … Read More

અમદાવાદથી શ્રી વૈષ્ણો દેવી (Vaishno Devi) કટરા માટે દોડશે સ્પેશિયલ ટ્રેન

(Vaishno Devi) અમદાવાદ-વડોદરા વચ્ચે મેમુ અને સાબરમતી-મહેસાણા, સાબરમતી-પાટણ મહેસાણા – આબુ રોડ અને અસારવા – હિંમતનગર વચ્ચે સ્પેશિયલ ટ્રેનો દોડાવવામાં આવશે. આ તમામ ટ્રેનો સંપૂર્ણ આરક્ષિત રહેશે. અમદાવાદ , ૨૩ ફેબ્રુઆરી: પશ્ચિમ રેલ્વે દ્વારા અમદાવાદથી … Read More