Brahmadev Samaj Jamnagar new team: જામનગરમાં બ્રહ્મદેવ સમાજ ગુજરાતનું મહાસંમેલન યોજાયું.
Brahmadev Samaj Jamnagar new team: બ્રહ્મદેવ સમાજ મહાસચિવ મિલનભાઈ શુક્લની હુંકાર આગામી વિધાનસભામાં રાજકીય પક્ષો પાસે તમામ મહાનગરોમાં બ્રાહ્મણ ટિકિટ આપવાની માંગ કરી
અહેવાલ: જગત રાવલ
જામનગર, ૩૧ ડિસેમ્બરઃ Brahmadev Samaj Jamnagar new team: જામનગરમાં કેવી રોડ ખાતે આવેલ બ્રહ્મપુરીમાં આજરોજ બ્રહ્મદે સમાજ ગુજરાત મહાસચિવ મિલનભાઈ શુક્લના અઘ્યક્ષ સ્થાને જામનગરની ટીમનું સંમેલન મળ્યું. આ સંમેલનમાં જામનગરની ટીમની રચના કરવામાં આવી.
બ્રહ્મદેવ સમાજ ગુજરાત જામનગર જિલ્લા ટીમ
પ્રમુખ- અજયભાઈ જાની
ઉપપ્રમુખ- કલ્પેશભાઈ મહેતા
ઉપપ્રમુખ- સુનિલભાઈ જોશી
ઉપપ્રમુખ- વિનુભાઈ જોશી (ધ્રોલ)
ઉપપ્રમુખ – ચેતનભાઈ જાની ( જામજોધપુર)
મહામંત્રી – જસ્મિનભાઈ વ્યાસ
મહામંત્રી- કિશોરભાઈ જોશી ( કાલાવડ)
ખજાનચી – સમીરભાઈ જોશી
મીડિયા કન્વીનર – મેહુલભાઈ મહેતા
સહ કન્વીનર- વિમલભાઈ મહેતા
બ્રહ્મદેવ સમાજ ગુજરાત જામનગર શહેર ટીમ
પ્રમુખ- કેતનભાઈ ભટ્ટ
ઉપપ્રમુખ- મહેશભાઈ રાવલ
ઉપપ્રમુખ- દિપકભાઈ ભટ્ટ
ઉપપ્રમુખ- રાજુલભાઈ મહર્ષી
મહામંત્રી- પ્રજ્ઞેશભાઈ ભટ્ટ
મહામંત્રી- જયદિપભાઈ રાવલ
સહમંત્રી- અભયભાઈ ખીરા
સહમંત્રી- રાજુભાઈ વ્યાસ
સહમંત્રી- હરીશભાઈ દવે
મિડીયા કન્વીનર- જયેશભાઈ ધોળકીયા
સહમિડીયા કન્વીનર- જયેશભાઈ ત્રિવેદી
સહમિડીયા કન્વીનર- જાંમ્બાલી રાવલ
બ્રહ્મદેવ સમાજ ગુજરાત જામનગર શહેર યુવા ટીમ
પ્રમુખ- જીતેન્દ્રભાઈ ભટ્ટ
ઉપપ્રમુખ- બીપીનભાઈ લુણાવીયા
ઉપપ્રમુખ- ધવલભાઈ રાજ્યગુરુ
ઉપપ્રમુખ – આદિત્યભાઈ ત્રિવેદી
મહામંત્રી – મિલનભાઈ ગોર
મહામંત્રી- જીમીભાઈ ભરાડ
સહમંત્રી- ઋત્વિજભાઈ ત્રિવેદી
સહમંત્રી- પ્રણવભાઈ રાવલ
સહમંત્રી- નમનભાઈ ઓઝા
સહમંત્રી- શૈલેષભાઈ ભટ્ટ
મિડીયા કન્વીનર- પરેશભાઈ ત્રિવેદી
સહમિડીયા કન્વીનર- મયુરભાઈ શુકલા
આ સંમેલનમાં જામનગર બાર એસોસિયેશનની ચૂંટણીમાં ઉપપ્રમુખ તરીકે નવા ચૂંટાયેલા અશોકભાઈ જોશીનું તેમજ બાર એસોસિયેશન ચૂંટણીમાં વિજેતા પેનલ કમિટીમાં સભ્યા તરીકે મૃગેનભાઈ ઠાકરનું અને નેશનલ કરાટે ચેમ્પિયનશીપમાં બે ગોલ્ડ મેડલ મેળવનાર પ્રાન્સુ દિપકભાઈ જોશી સન્માન કરવામાં આવ્યું.
જામનગરના ઇતિહાસમાં સૌ પ્રથમ વાર બિઝનેસ ફેર નું આયોજન સમસ્ત બ્રહ્મસમાજ માટે બ્રહ્મદેવ સમાજ જામનગરની ટીમ દ્વારા યોજવામાં આવશે. તેમજ આગામી દિવસોમાં ઓપન સૌરાષ્ટ્ર ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવશે અને સમસ્ત બ્રહ્મસમાજના બટુકો માટે સમુહ જનોઈનું આયોજન કરવામાં આવશે તેમ જાહેર કરવામાં આવ્યું.
બ્રહ્મદેવ સમાજ ગુજરાતના રાષ્ટ્રિય મહાસચિવ મિલનભાઈ શુક્લ દ્વારા આગામી વિધાનસભાની ચુંટણીમાં રાજકીય પક્ષો પાસે તમામ મહાનગરોમાં બ્રાહ્મણોની ટીકીટ આપવાની માંગ કરવામાં આવી છે.