કૃષિ કાયદા અંગે ખેડૂતોની માંગ અડગ: 4 જાન્યુઆરીએ થશે મહત્વની બેઠક

નવી દિલ્હી, 02 જાન્યુઆરીઃ છેલ્લા 37 દિવસથી પંજાબ હરિયાણાના ખેડૂતો કૃષિ કાયદાને લઇ આંદોલન પ્રદર્શન કરી રહ્યાં છે. આ આંદોલનને બંધ કરાવવા માટે સરકારે ખેડૂતો સમક્ષ અનેક પ્રસ્તાવ મૂક્યા છે. … Read More

ચાર મહાનગરોમાં રાત્રિ કરફ્યુ 14 જાન્યુઆરી સુધી અમલમાં રહેશે.

મુખ્યમંત્રીશ્રી વિજય ભાઈ રૂપાણી નો એક વધુ મહત્વપૂર્ણ નિર્ણય… ગાંધીનગર, 30 ડિસેમ્બર: રાજ્યના ચાર મહાનગરો અમદાવાદ વડોદરા રાજકોટ અને સુરતમાં તારીખ 1 જાન્યુઆરી 2021 થી રાત્રિ કરફ્યુ ના અમલ નો … Read More