અંબાજી મંદિર આજ થી દર્શનાર્થીઓ માટે 12 દિવસ બંધ રહશે
અંબાજી મંદિર પણ બાર દિવસ માટે બંધ , દર્શનાર્થીઓ માટે આજ થી મંદિરના દ્વાર બંધ કરી દેવાયા…. દર્શનાર્થીઓ રોડ ઉપર ઊભા રહી માતાજીના દર્શન કરતા નજરે પડ્યા રિપોર્ટ: ક્રિષ્ના ગુપ્તા … Read More
અંબાજી મંદિર પણ બાર દિવસ માટે બંધ , દર્શનાર્થીઓ માટે આજ થી મંદિરના દ્વાર બંધ કરી દેવાયા…. દર્શનાર્થીઓ રોડ ઉપર ઊભા રહી માતાજીના દર્શન કરતા નજરે પડ્યા રિપોર્ટ: ક્રિષ્ના ગુપ્તા … Read More
રિપોર્ટ: ક્રિષ્ના ગુપ્તા અંબાજી 21 ઓગસ્ટ:યાત્રાધામ અંબાજી માં ભરાતા ભાદરવી પુનમ ના મેળા ને હવે ગણતરી ના દિવસો બાકી રહ્યા છે અને કોરોના ની મહામારી નુ સંક્રમણ વધુ ન ફેલાય … Read More
નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઇ પટેલે જણાવ્યું કે, રાજયમાં ખુબ સારો વરસાદ થાય, કોરોનાનું સંકટ સમગ્ર વિશ્વમાંથી દુર થાય અને લોકોની સુખ-સમૃધ્ધિમાં વધારો થાય તેવી માતાજીને પ્રાર્થના કરી છે. શ્રાવણ માસમાં આવતા … Read More
રિપોર્ટ:ક્રિષ્ના ગુપ્તાઅંબાજી 28 જુલાઈ.બનાસકાંઠાના શક્તિપીઠ અંબાજીમાં આજે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીના પુત્ર રિષભ રૂપાણી દર્શન કરવા પહોચ્યા હતા. કોમનમેનની જેમ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના પુત્ર રિષભ રૂપાણીએ અંબાજી મંદિરમાં દર્શન કર્યા … Read More
અંબાજી:૧૮ જુલાઈ ૨૦૨૦ કોરોના વાયરસની વચ્ચે અવનવા બનાવો પણ બનતા રહે છે. આ સાથે આજ રોજ યાત્રાધામ અંબાજી ખાતે ગાડીમા અચાનક આગ લાગતાં અફરા તફરી મચી જવા પામી હતી. દર્શનાર્થી … Read More
સુપ્રસિધ્ધ યાત્રાધામ અંબાજી લોકડાઉન બાદ દર્શનાર્થીઓ માટે ખુલ્લું મુકાઝતા યાત્રિકો નો ઘસારો ચાલુ થયો છે તેની સાથે હવે રાજકીય નેતાઓ પણ અંબાજી દર્શનાર્થે પહોંચી રહ્યા છે અંબાજી માતા ને પ્રાર્થના … Read More
અંબાજી, ૦૩ જુલાઈ ૨૦૨૦ આજે ગુરુપૂર્ણિમા છે ને હાલ કોરોના ની મહામારી ને લઈ મંદિરો માં વધુ ભીડ ન થાય અને કોરોના નો સંક્રમણ ન ફેલાય તેને લઈ રાજ્યો માં … Read More