Bhadravi Poonam: ભાદરવી પૂનમ એટલે શ્રદ્ધાળુઓ માટે મા અંબાને ખોળે રમવાનો અનેરો પ્રસંગ: વૈભવી જોશી

Bhadravi Poonam: ૧૮૪૧માં શરુ થયેલી આ પરંપરાને આજે પોણાં બસ્સો વર્ષ જેટલો સમય વીતી ચૂક્યો છે. આજે નાનાં-મોટાં ૧૬૦૦ જેટલા સંઘો દર વર્ષે ભાદરવી પૂનમે અંબાજી પહોંચે છે. મા અંબા … Read More

Ambaji Bhadravi Poonam Mela: સુવર્ણ મંડીત માતાજીનું મંદિર અવનવી રોશનીના શણગારથી દેદીપ્યમાન બન્યું

અંબાજી મંદિર રોશનીથી ઝગમગી ઉઠ્યુંAmbaji Bhadravi Poonam Mela: મંદિરના ચાચર ચોકમાં પ્રકાશપુંજ પથરાયો હોય એવી અલૌકિક આભા રચાઈઃ માં અંબાના ધામમાં અદ્દભૂત નજારો સર્જાયો અહેવાલ: ક્રિષ્ના ગુપ્તા અંબાજી, 24 સપ્ટેમ્બર: … Read More

MatruMilan project 2022: મેળામાં ખોવાઈ જતા બાળકોને QR Scan Code ની મદદથી તેમના માતા-પિતા સુધી પહોંચાડવા માટે “માતૃમિલન પ્રોજેક્ટ”નો પ્રારંભ

MatruMilan project 2022: CRDF (CEPT રિસર્ચ અને ડેવલપમેન્ટ ફાઉન્ડેશન) દ્વારા વિવિધ વિભાગો સાથે સંકલન કરીને યાત્રાળુઓ માટે બહુવિધ સુવિધાઓના પ્લેસમેન્ટ, પાર્કિંગ ફેસિલિટીની ડિઝાઈન પર કરાયું કામ ભાદરવી પૂનમ મેળો-અંબાજી: CRDFના … Read More

Bhadarvi poonam mela time: અંબાજી ભાદરવી મેળા દરમિયાન માંગલ્ય વન સવારે 6 થી રાત્રિના 8 સુધી ખુલ્લું રહેશે

Bhadarvi poonam mela time: જાણો મંદિરમાં માતાજીના થાળ અને આરતીનો સમય અંબાજી, 03 સપ્ટેમ્બરઃ Bhadarvi poonam mela time: અંબાજી ખાતે ભાદરવી પૂનમના મેળામાં પધારનાર તમામ શ્રદ્ધાળુઓ મેળાની સાથે સાથે માંગલ્ય … Read More

Emontance of Ambaji Temple: માતાજીનું હૃદય બિરાજમાન હોવાથી શ્રધ્ધાળુઓમાં વિશેષ આસ્થા ધરાવે છે શક્તિપીઠ અંબાજી

Emontance of Ambaji Temple: દેવી ભાગવત પુરાણમાં વર્ણવાયો છે શક્તિપીઠ અંબાજીનો મહિમા: અંબાજી મંદિરમાં માતાજીની મૂર્તિ નહીં પરંતુ વીસાયંત્રની પૂજા થાય છે અહેવાલઃ જીજ્ઞેશ નાયક અંબાજી, 02 સપ્ટેમ્બરઃEmontance of Ambaji … Read More

Bhadarva maha mela prasad: સમગ્ર ભાદરવા મેળા દરમ્યાન 3 લાખ 60 હજાર કીલો પ્રસાદ બનાવાશે, તેના ત્રણ પ્રકાર ના 40 લાખ જેટલા પેકેટ તૈયાર કરવામાં આવશે

Bhadarva maha mela prasad: પ્રસાદ બનાવવા માટે 175 હજાર કીલો ખાંડ, 100 હજાર કીલો બેસણ, 7 હજાર શુધ્ધ ઘી ના ડબા તથા 200 કીલો ઈલાઈચી નો ઉપયોગ કરાશે અહેવાલઃ ક્રિષ્ના … Read More

Ambaji Bhadarvi Poonam date declare: અંબાજીમાં બે વર્ષના લાંબા વિરામ બાદ આ વર્ષે ભાદરવી પૂનમનો મેળો યોજાશે

Ambaji Bhadarvi Poonam date declare: અંબાજીના ભાદરવી પૂનમના મેળાના આયોજન અંગે પાલનપુર ખાતે કલેકટર આનંદ પટેલના અધ્યક્ષ સ્થાાને બેઠક યોજાઇ અહેવાલ: ક્રિષ્ના ગુપ્તા અંબાજી, 06 જુલાઈ: Ambaji Bhadarvi Poonam date … Read More

Ambaji yatra:ભાદરવીપુનમ ને ગયે છ દિવસ થઈ ગયા છતા શક્તિપીઠ અંબાજી માં યાત્રીકોનો ઘસારો અવિરત

Ambaji yatra: ભાદરવી પુનમે મોટો મેળાવડો થતો હોવાથી શ્રધ્ધાળુઓ એ શ્રાધ્દુક્ષ માંપણ માતાજી ના દર્શને સંઘો પહોચી રહ્યા છે અહેવાલઃ મહેન્દ્ર અગ્રવાલ અંબાજી, 27 સપ્ટેમ્બરઃ Ambaji yatra: શ્રાધ્ધપક્ષ માં યાત્રા … Read More

Beware of counterfeit silver: અંબાજીમાં શ્રદ્ધાળુઓને અસલી ચાંદીના નામે છેતરતા વેપારીઓ, ચાંદીના આભૂષણો ખરીદતી વખતે બિલ જરૂર લો

Beware of counterfeit silver: બજારમાં નકલી ચાંદી વેંચનારાઓનો રાફડો……..દાન પેટે આવતા આભૂષણોમાં મોટા ભાગના નકલી હોવાનું બહાર આવ્યું……….બનાસકાંઠા કલેક્ટર આનંદ પટેલે નકલી ચાંદી વેંચતા વેપારીઓને ચેતવ્યા………..જો આભૂષણો નકલી હોવાનું પ્રસ્થાપિત … Read More

108 ambulance employees: ભાદરવી પૂનમ ની કામગીરી શાંતિપૂર્ણ માહોલ માં પરિપૂર્ણ થતા 108 એમ્બ્યુલન્સ ના તમામ કર્મચારીઓ દ્વારા અંબાજી મંદિરે ધજા ચઢાવી

અહેવાલ: ક્રિષ્ના ગુપ્તા અંબાજી, ૨૫ સપ્ટેમ્બર: 108 ambulance employees: યાત્રાધામ અંબાજી માં ચાલુવર્ષે ભાદરવી પૂનમ ને લઈ ઉમટી પડેલા હજારો માઇભક્તો ની સ્વાસ્થ્ય ની ચિંતા કરીને સરકાર દ્વારા અંબાજી તમજ … Read More