અંબાજી મંદિર પરિષરમાં સંસારના કલ્યાણ અર્થે સહસ્ત્રચંડી યજ્ઞનો પ્રારંભ કરાવ્યો

અંબાજી મંદિર પરિષર માં જ કોરોના ની મહામારી ના નાશ માટે તેમજ વિસ્વ કલ્યાણ અર્થે સહસ્ત્રચંડી યજ્ઞ નો પ્રારંભ કરાવ્યો… ત્રીજી તારીખે મંદિર ખુલવાની સાથે માતાજી નો પ્રસાદ અને ભોજનાલય … Read More

અંબાજી મંદિર આજ થી દર્શનાર્થીઓ માટે 12 દિવસ બંધ રહશે

અંબાજી મંદિર પણ બાર દિવસ માટે બંધ , દર્શનાર્થીઓ માટે આજ થી મંદિરના દ્વાર બંધ કરી દેવાયા…. દર્શનાર્થીઓ રોડ ઉપર ઊભા રહી માતાજીના દર્શન કરતા નજરે પડ્યા રિપોર્ટ: ક્રિષ્ના ગુપ્તા … Read More

અંબાજી આવતા 1400 જેટલા નેંધાયેલા સંઘો ને માતાજી ની ધજા મળે તેવી વ્યવસ્થાનું આયોજન કરાયું

રિપોર્ટ: ક્રિષ્ના ગુપ્તા અંબાજી 21 ઓગસ્ટ:યાત્રાધામ અંબાજી માં ભરાતા ભાદરવી પુનમ ના મેળા ને હવે ગણતરી ના દિવસો બાકી રહ્યા છે અને કોરોના ની મહામારી નુ સંક્રમણ વધુ ન ફેલાય … Read More

રાજયમાં ખુબ સારો વરસાદ થાય, કોરોનાનું સંકટ સમગ્ર વિશ્વમાંથી દુર થાય નાયબ મુખ્‍યમંત્રીશ્રી તેવી માતાજીને પ્રાર્થના કરી છે.

નાયબ મુખ્‍યમંત્રીશ્રી નીતિનભાઇ પટેલે જણાવ્‍યું કે, રાજયમાં ખુબ સારો વરસાદ થાય, કોરોનાનું સંકટ સમગ્ર વિશ્વમાંથી દુર થાય અને લોકોની સુખ-સમૃધ્‍ધિમાં વધારો થાય તેવી માતાજીને પ્રાર્થના કરી છે. શ્રાવણ માસમાં આવતા … Read More

મુખ્યમંત્રી વિજય રુપાણી ના સુપુત્ર રિષભ રૂપાણીએ માં અંબાના શરણે અંબાજી પહોચ્યા

રિપોર્ટ:ક્રિષ્ના ગુપ્તાઅંબાજી 28 જુલાઈ.બનાસકાંઠાના શક્તિપીઠ અંબાજીમાં આજે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીના પુત્ર રિષભ રૂપાણી દર્શન કરવા પહોચ્યા હતા. કોમનમેનની જેમ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના પુત્ર રિષભ રૂપાણીએ અંબાજી મંદિરમાં દર્શન કર્યા … Read More

અંબાજીમા દર્શનાર્થે આવેલ યાત્રિકની ગાડીમા લાગી આગ, મોટી જાનહાનિ ટળી

અંબાજી:૧૮ જુલાઈ ૨૦૨૦ કોરોના વાયરસની વચ્ચે અવનવા બનાવો પણ બનતા રહે છે. આ સાથે આજ રોજ યાત્રાધામ અંબાજી ખાતે ગાડીમા અચાનક આગ લાગતાં અફરા તફરી મચી જવા પામી હતી. દર્શનાર્થી … Read More

અંબાજી માતા ને પ્રાર્થના કરી છે કોરોના ની મહામારી થી મુક્તિ મળે: પ્રદીપસિંહ જાડેજા

સુપ્રસિધ્ધ યાત્રાધામ અંબાજી લોકડાઉન બાદ દર્શનાર્થીઓ માટે ખુલ્લું મુકાઝતા યાત્રિકો નો ઘસારો ચાલુ થયો છે તેની સાથે હવે રાજકીય નેતાઓ પણ અંબાજી દર્શનાર્થે પહોંચી રહ્યા છે અંબાજી માતા ને પ્રાર્થના … Read More

ગુરુપૂર્ણિમા પર અંબાજી માતાજી નું મંદિર દર્શન માટે ખુલ્લું રાખવામાં આવ્યું જોકે આજે મંગળા આરતી માં કોઈને પ્રવેશ અપાયો ન હતો

અંબાજી, ૦૩ જુલાઈ ૨૦૨૦ આજે ગુરુપૂર્ણિમા છે ને હાલ કોરોના ની મહામારી ને લઈ મંદિરો માં વધુ ભીડ ન થાય અને કોરોના નો સંક્રમણ ન ફેલાય તેને લઈ રાજ્યો માં … Read More