આંતરરાષ્ટ્રીય આદિવાસી દિવસ ગુજરાતના વનબંધુ બાળકો-યુવાઓ માટે બન્યો શિક્ષણ સુવિધા વૃદ્ધિ દિવસ

૧૪ વનબંધુ જિલ્લાના ૨૮ સ્થળોએ થઇ ઉજવણી મુખ્યમંત્રીશ્રીએ એક જ દિવસમાં એક સાથે ૬ શાળાઓના લોકાર્પણ – ૪ના ખાતમુહૂર્ત દ્વારા રૂ.૧૩૬.૪૦ કરોડના વિકાસ કામોની ભેટ આપી : ૪૫૦૦થી વધુ વિદ્યાર્થીઓને … Read More

ઘરવિહોણા લોકોને પાકું સુવિધાયુક્ત આવાસ મળે તે માટે રાજ્ય સરકાર કટિબધ્ધ-: શ્રી વિજયભાઇ રૂપાણી

મહેસાણાના ઉંઝામાં ૩૬૦ આવાસોનું મુખ્યમંત્રીશ્રી દ્વારા ઇ-લોકાર્પણ નાયબ મુખ્યમંત્રી શ્રી નિતીનભાઇ પટેલની પ્રેરક ઉપસ્થિતિ ઘરવિહોણા લોકોને પાકું સુવિધાયુક્ત આવાસ મળે તે માટે રાજ્ય સરકાર કટિબધ્ધ-: શ્રી વિજયભાઇ રૂપાણી પ્રધાનમંત્રી આવાસ … Read More

૦૭મી ઓગસ્ટના રોજ મુખ્યમંત્રી શ્રીના વરદહસ્તે એમના નિવાસસ્થાને યોગ કોચ અને યોગ ટ્રેનરને પ્રમાણપત્ર વિતરણ કરાશે

સફળતાપુર્વક યોગ ટ્રેનિંગ પુર્ણ કરનાર યોગ કોચ અને યોગ ટ્રેનરને પ્રમાણપત્ર વિતરણ કરાશે આવતીકાલ તા. ૦૭મી ઓગસ્ટના રોજ ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીના વરદહસ્તે એમના નિવાસસ્થાને કાર્યક્રમ યોજાશે રાજયના … Read More

મુખ્ય મંત્રી વિજય ભાઈ રૂપાણી આજે રક્ષાબંધન પર્વ ની સાદગી પૂર્ણ ઉજવણી કરી

ગાંધીનગર,૦૩ ઓગસ્ટ ૨૦૨૦ મુખ્ય મંત્રીશ્રી વિજય ભાઈ રૂપાણી ને આજે રક્ષાબંધન પર્વે સાંસદ શ્રીમતી રમીલા બહેન બારા અને ભા. જ. પા મહિલા મોરચા ના પદાધિકારી બહેનોએ ગાંધીનગર માં રાખડી બાંધી … Read More

મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીનો ૬૫મો જન્મદિન : શુભેચ્છાઓનો અવિરત પ્રવાહ

દેશના રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદજી, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી, રક્ષા મંત્રી શ્રી રાજનાથ સિંહ – ગુજરાતના રાજયપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ આપી ટેલિફોનિક શુભેચ્છા મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના નેતૃત્વમાં ગુજરાતની વિકાસયાત્રાવધુ … Read More

કોરોના વાયરસના સંક્રમણ-નિયંત્રણ માટે ગુજરાતે કરેલા પ્રયાસો પ્રશંસનીય: આઈ.આઈ.એમ.એ

આઈ.આઈ.એમ.ના રિપોર્ટની હાઈલાઈટ્સ મેનેજમેન્ટ ક્ષેત્રની વિશ્વવિખ્યાત સંસ્થા આઈ.આઈ.એમ-અમદાવાદ દ્વારા પ્રકાશિત કરવામાં આવેલા એક રિપોર્ટમાં મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીના નેતૃત્વમાં કોરોના વાયરસના સંક્રમણ-નિયંત્રણ માટે ગુજરાતે કરેલા પ્રયાસોને પ્રશંસનીય ગણાવાયા છે. મેનેજમેન્ટ ઓફ … Read More

સુરત સિવિલ હોસ્પિટલમાં ઓક્સિજન સપ્લાય માટે બીજી ઓક્સિજન લિક્વિડ ટેન્ક મુકાઈ

૧૭૦૦૦ લિટરની ઓકિસજન ટેન્કથી મોટી રાહત થશેઃ તંત્ર દ્વારા ઝડપી વ્યવસ્થા સુરત,શુક્રવાર: કોરોના વાયરસની વૈશ્વિક મહામારી ચાલી રહી છે ત્યારે સુરતમાં કોરોના સંક્રમણને રોકવા આયોજનબધ્ધ પગલાઓ લેવાયા છે. નવી સિવિલ … Read More

વર્ગ-૩-૪ના કર્મયોગીઓના આશ્રિતોને ઉચ્ચક નાણાંકીય સહાય મેળવવા માટેની અરજી કરવાની સમયમર્યાદા એક વર્ષની કરવામાં આવી છે.

રાજ્ય સરકારમાં નોકરી-સેવા દરમ્યાન અવસાન પામતા વર્ગ-૩-૪ના કર્મયોગીઓના આશ્રિતો ઉચ્ચક નાણાંકીય સહાય માટે હવે ૧ વર્ષ સુધી અરજી કરી શકશે -: મુખ્યમંત્રીશ્રીનો કર્મયોગી સંવેદનાસ્પર્શી નિર્ણય:- ગાંધીનગર,૨૪ જુલાઈ ૨૦૨૦રાજ્ય સરકારમાં ચાલુ … Read More

આદ્યશકિત પીઠ ધામ અંબાજી બન્યું ગુજરાતનું પ્રથમ ISO 9001 સર્ટીફિકેટ ધરાવતું યાત્રા તીર્થધામ

મુખ્યમંત્રીશ્રીએ પાઠવ્યા અભિનંદન ગાંધીનગર,૨૩જુલાઈ ૨૦૨૦દેશ-દુનિયાના કરોડો યાત્રાળુઓ માઇભકતોની શ્રદ્ધા આસ્થાનું કેન્દ્ર ઉત્તર ગુજરાતનું આદ્યશકિત પીઠ અંબાજી ધામ ગુજરાતનું સૌ પ્રથમ ISO 9001 : 2015 સર્ટીફિકેટ ધરાવતું પવિત્ર યાત્રા ધામ બન્યું … Read More

રાજ્યપાલશ્રી સમક્ષ ગુજરાતના વિદ્યાર્થી – વાલીઓના હિતમાં એક સત્રની ફી માફ થાય તે માટે રાજ્ય વ્યાપી રજુઆત કરી: ડૉ. મનિષ એમ. દોશી

અમદાવાદ, ૨૨ જુલાઇ ૨૦૨૦ કોરોના મહામારીમાં સૌથી વધુ અસરગ્રસ્ત શિક્ષણ વ્યવસ્થા છે. રાજ્યમાં સૌથી પહેલા શૈક્ષણિક સંસ્થાઓનું લોકડાઉન થયું અને સૌથી છેલ્લે શાળા કોલેજો ખુલવાની શક્યતા છે. રાજ્યમાં લોકડાઉનના કારણે … Read More