આજ રોજ રાજ્યમાં કોવિડ ૧૯ ના ૭૨૫ નવા દર્દીઓ નોંધાયા
૪૮૬ દર્દીઓ સાજા થયા

ગાંધીનગર, ૦૫ જુલાઈ ૨૦૨૦ રાજ્યમાાં‍ અત્યાર‍ સુધીમાાં કુલ‍ ૪,૧૨,૧૨૪ ટેસ્ટકરવામાાં‍ આવ્યા‍ છે.‍

વેજલપૂર તાલુકાનું વેજલપૂર તળાવ મહાનગરપાલિકાને સોંપવામાં આવશે :મુખ્યમંત્રી શ્રી

ગાંધીનગર, ૦૩જુલાઈ ૨૦૨૦ સિટી બ્યુટીફિકેશન માટે અમદાવાદ શહેરનું વધુ એક તળાવ અમદાવાદ મહાનગરપાલિકાને વિનામૂલ્યે સોંપવાનો મુખ્યમંત્રીશ્રીનો નિર્ણય………..-: વેજલપૂર તાલુકાનું વેજલપૂર તળાવ મહાનગરપાલિકાને સોંપવામાં આવશે :-…..-: રાજ્ય સરકારે અત્યાર સુધીમાં પાંચ … Read More

એકસપર્ટ ગૃપ ઓફ ડૉકટર્સ સાથે મુખ્યમંત્રીશ્રી અને નાયબ મુખ્યમંત્રીશ્રીની બેઠક

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ રાજ્યમાં કોવિડ-19 સંક્રમણ નિયંત્રણ ઉપાયો-સારવાર સૂચનો માટે સરકારને મદદરૂપ થવા રચેલા એકસપર્ટ ગૃપ ઓફ ડૉકટર્સની બેઠક મુખ્યમંત્રીશ્રીની અધ્યક્ષતામાં મુખ્યમંત્રીશ્રીના નિવાસસ્થાને યોજાઇ રહી છે. એકસપર્ટ ગૃપ ઓફ … Read More

લોકડાઉનના સમયમાં પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજનાના ૧.૭૦ લાખ કરોડના પેકેજ થકી લભાન્વિત થઇ રહેલા કરોડો ગરીબો

ભાવનગર સહિત ગુજરાતમાં પણ કિસાન સન્માન નિધિ, જનધન, વિધવા સહાય યોજનાઓનો લાભ લઈ રાહતની લાગણી વ્યક્ત કરતા લાભાર્થીઓ કોરોના મહામારીમાં ગરીબ લોકોની મૂશ્કેલી નિવારી, એમનું જીવન સરળ બનાવી રહેલી સરકારી … Read More

નેતૃત્વ પરિવર્તનની અફવાઓ ફેલવાવી એ ગુજરાતનાં હિતોને નુકશાન કરવાનું કૃત્ય છે:મનસુખ મંડવીયા

મનસુખ મંડવીયા કર્યું ટ્વિટ નેતૃત્વ પરિવર્તનનું કર્યું ખંડન આજે માનવતા કોરોના સામે લડાઈ લડી રહી છે અને ગુજરાત પણ માન. મુખ્યમંત્રી શ્રી @vijayrupanibjp જીનાં નેતૃત્વ હેઠળ મક્કમતાપૂર્વક લડાઈ લડી રહ્યું … Read More