સમગ્ર રાજ્યમાં કોરોના સમય દરમ્યાન રૂ. ૧૭ હજાર કરોડના વિવિધ લોકાર્પણ-ખાતમૂર્હતના વિકાસ કામો થયા છે: મુખ્યમંત્રીશ્રી

એકલા અમદાવાદ મહાનગરમાં રૂ. ૨૮૫૭ કરોડના કામો કોરોના કાળ દરમ્યાન જનતા જનાર્દનને ચરણે ધર્યા છે:-શ્રી વિજયભાઇ રૂપાણી ન ઝૂકના હૈ – ન રૂકના હૈ ગુજરાતે સાકાર કર્યુ કોરોના સંક્રમણ કાળમાં … Read More

બ્રેકિંગ: ગુજરાતમાં લોકડાઉનનું કોઇ જ પ્લાનિંગ નથી

ગાંધીનગર, ૨૦ નવેમ્બર: મુખ્યમંત્રી રૂપાણીનું લોકડાઉન અંગે મોટું નિવેદન અમદાવાદમાં શનિવાર અને રવિવારે કર્ફ્યૂ તકેદારી રૂપે જાહેર કરાયો છે. ગુજરાતમાં લોકડાઉનનું કોઇ જ પ્લાનિંગ નથી ગુજરાતમાં લોકડાઉન લગાવવાની વાત અફવા … Read More

ખંભાત નગર ને ૧૨ કરોડ ના ખર્ચે વિકાસ અને જ ન સુવિધા ના કામો નું લોકાર્પણ

ઐતિહાસિક ખંભાત નગરીની ભવ્ય જાહો જલાલી પુનઃ આવી રહી છે……… નગરો અને શહેરોનો આયોજનબદ્ધ વિકાસ થઈ રહ્યો છે…….. ખંભાત ને જી.આઈ. ડી.સી મળે તે માટે સરકાર માં વિચારણા….. ખંભાત નગર … Read More

આ વર્ષે મુખ્યમંત્રીશ્રીનો નૂતન વર્ષાભિનંદન મિલન સમારોહ મોકૂફ

પ્રવર્તમાન કોરોના સંક્રમણ પરિસ્થિતીને અનુલક્ષીનેમુખ્યમંત્રીશ્રીનો નૂતન વર્ષાભિનંદન મિલન સમારોહ આ વર્ષે મોકૂફ તા.૧૬ નવેમ્બર-ર૦ર૦ના નૂતનવર્ષ દિને મુખ્યમંત્રીશ્રી વિજય ભાઈ રૂપાણી નો પ્રજાજનો-નાગરિકો સાથે નૂતનવર્ષ શુભેચ્છા આદાન-પ્રદાન કાર્યક્રમ યોજાશે નહિ ગાંધીનગર, … Read More

રાજ્યમાં લગ્ન સમારંભ માટે મહત્વપૂર્ણ નિર્ણય

મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીનો મહત્વપૂર્ણ નિર્ણય રાજ્યમાં હવે લગ્ન સમારંભમાં ૧૦૦ને બદલે કેન્દ્ર સરકારની માર્ગદર્શિકા મુજબ ૨૦૦ લોકોની છૂટ અપાશે. આ છૂટછાટમાં પણ માસ્ક પહેરવા અને સોશિયલ ડિસ્ટન્સીંગ સહિતના નિયમોનું … Read More

રાજ્ય સરકાર હસ્તકની વીજકંપનીઓ દ્વારા ગ્રાહકો પાસેથી વસૂલાતા ફ્યુઅલ સરચાર્જમાં પ્રતિ યુનિટ ૧૯ પૈસાનો ઘટાડો

રાજ્યના વીજ ગ્રાહકોના હિતમાં મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીનો મહત્વનો નિર્ણય રાજ્ય સરકાર હસ્તકની વીજકંપનીઓ દ્વારા ગ્રાહકો પાસેથી વસૂલાતા ફ્યુઅલ સરચાર્જમાં પ્રતિ યુનિટ ૧૯ પૈસાનો ઘટાડો: ત્રણ મહિનાના અંદાજે રૂપિયા ૩૫૬ કરોડની … Read More

રાજ્યભરમાં દર ૩૦ કિ.મી. ત્રિજ્યા વિસ્તારમાં એક ડાયાલિસીસ કેન્દ્ર કાર્યરત

દેશભરનો અનન્ય G.D.P. (ગુજરાત ડાયાલિસીસ પ્રોગ્રામ) અંતર્ગત રાજ્યમાં ૪૭ કેન્દ્ર કાર્યરત રાજ્યભરમાં દર ૩૦ કિ.મી. ત્રિજ્યા વિસ્તારમાં એક ડાયાલિસીસ કેન્દ્ર કાર્યરત ૧૦ વર્ષમાં ૮ લાખ ૮૫ હજાર થી વધુ દર્દીઓએ … Read More

જૂનાગઢમાં ગિરનાર રોપ-વે અને કિસાન સૂર્યોદય યોજનાનુ ઇ-લોકાર્પણ કરતા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી

ગુજરાતના તમામ ખેડૂતોને ૩ વર્ષમાં દિવસે પણ વીજળી મળશે ગિરનારના વર્લ્ડ ક્લાસ રોપ-વેથી યાત્રિકો-પ્રવાસી ઝડપથી દર્શન કરી શકશે ગિરનારમાં અનેક યાત્રિકોને પોતાના શ્રમ થકી દર્શન કરાવતા ડોલીવાળા પ્રત્યે પણ સંવેદના … Read More

પોલીસ તંત્રને સમાજ વિરોધી તત્વો સામે-ગૂંડા તત્વો સામે ઝિરો ટોલરન્સથી પેશ આવવા ફ્રિ હેન્ડ આપ્યો છે:-મુખ્યમંત્રીશ્રી

ગામડાનો-છેવાડાનો માનવી નિર્ભયતાથી જીવે-વિકાસ કરે- સામાન્ય માનવીને પણ ન્યાય મળે તેવી ભાવના સાથે પોલીસ તંત્રને સમાજ વિરોધી તત્વો સામે-ગૂંડા તત્વો સામે ઝિરો ટોલરન્સથી પેશ આવવા ફ્રિ હેન્ડ આપ્યો છે: મુખ્યમંત્રીશ્રી … Read More

ગાયહેડ-ક્રેડાઇના ૧પમા પ્રોપર્ટી શો નું વર્ચ્યુએલ ઉદઘાટન કરતા મુખ્યમંત્રી શ્રી

બાંધકામ ઉદ્યોગ દેશની ઇકોનોમી-અર્થતંત્રનો આધાર-અનેક લોકોને રોજગારી આપવા સાથે ઘરના ઘરનું સપનું સાકાર કરનારૂં સેકટર છે -મુખ્યમંત્રીશ્રી ગાયહેડ-ક્રેડાઇના ૧પમા પ્રોપર્ટી શો નું વર્ચ્યુએલ ઉદઘાટન કરતા મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી કોરોના … Read More