DRDO: અમદાવાદમાં યુનિવર્સિટી કન્વેન્શન સેન્ટરમાં ૯૦૦ બેડની કોવિડ કેર હોસ્પિટલ ઉભી કરાશે

ભારત સરકાર અને DRDOના સહયોગથી ગુજરાત સરકારની અભૂતપૂર્વ પહેલ ઓક્સિજન સુવિધા સાથેની આ હોસ્પિટલમાં ૧૫૦ બેડનું આઇ.સી.યુ. પણ હશે જરૂર પડે તો વધુ ૫૦૦ પથારીઓ વધારી શકાય એવી વ્યવસ્થા મુખ્ય … Read More

Remdesivir injection: सीआर पाटिल के सवाल पर भड़के सीएम रुपाणी बोले- मुझे क्या मालूम

Remdesivir injection: रेमेडेसिविर इंजेक्शन को लेकर गुजरात में सियासत गरमाई अहमदाबाद, 10 अप्रैल: गुजरात में टीकाकरण के साथ-साथ अब कोरोना से बचने के लिए अनिवार्य रेमेडेसिविर इंजेक्शन (remdesivir injection) मुफ्त … Read More

પીએમ મોદી(PM Narendra Modi)એ સાંસદોને આપી શીખામણ, કહ્યું- આ બાબતે વારંવાર યાદ કરાવુ પડે તે યોગ્ય નથી…વાંચો વિગતે સંપૂર્ણ અહેવાલ

હું જ્યારે મુખ્યમંત્રી હતો અને પીએમ છું તે દરમિયાન એક પણ રજા લીધી નથીઃ પીએમ મોદી નવી દિલ્હી, 23 માર્ચઃ આજે ભારતીય જનતા પાર્ટીની સંસદીય  દળની બેઠકને સંબોધિત કરી અને … Read More

School Reopen: રાજ્યની શાળાઓમાં ૧૮મી ફેબ્રુઆરી ગુરુવારથી ૬ થી ૮ ધોરણના વર્ગો પુનઃ શરૂ કરાશે

School Reopen: પ્રાથમિક શિક્ષણ મેળવતા વિદ્યાર્થીઓના વ્યાપક હિત માં રાજ્ય સરકાર નો નિર્ણય School Reopen: રાજ્યની શાળાઓમાં ૧૮મી ફેબ્રુઆરી ગુરુવારથી ૬ થી ૮ ધોરણના વર્ગો પુનઃ શરૂ કરાશે કોરોના સંક્રમણ … Read More

આવનારા દિવસમાં ગુજરાત મેડીકલ હબ બનશે: મુખ્યમંત્રીશ્રી

૫૦ બેડની પંચનાથ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલનો મુખ્યમંત્રીશ્રીના હસ્તે શુભ આરંભ કથાકાર રમેશભાઈ ઓઝાની પ્રેરક ઉપસ્થિતિ રાજકોટ, ૨૧ જાન્યુઆરી:  મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ રાજકોટના ભકતોના આસ્થા સ્થાન સમા ૧૪૬ વર્ષ જુના પ્રાચીન … Read More

ચાર મહાનગરોમાં રાત્રિ કરફ્યુ 14 જાન્યુઆરી સુધી અમલમાં રહેશે.

મુખ્યમંત્રીશ્રી વિજય ભાઈ રૂપાણી નો એક વધુ મહત્વપૂર્ણ નિર્ણય… ગાંધીનગર, 30 ડિસેમ્બર: રાજ્યના ચાર મહાનગરો અમદાવાદ વડોદરા રાજકોટ અને સુરતમાં તારીખ 1 જાન્યુઆરી 2021 થી રાત્રિ કરફ્યુ ના અમલ નો … Read More

નવી સોલાર પોલિસી-ર૦ર૧ જાહેર કરતા મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીનો વધુ એક મહત્વનો નિર્ણયગુજરાતના ઊદ્યોગકારોની પ્રોડકશન કોસ્ટ નીચી જાય-દુનિયાભરમાં મેઇડ ઇન ગુજરાત બ્રાન્ડ છવાઇ જાય તેવા ઉદે્શ્ય સાથે નવી સોલાર પોલિસી-ર૦ર૧ જાહેર કરતા મુખ્યમંત્રી શ્રી વિજય … Read More

ભાજપા સરકાર અને મુખ્યમંત્રીશ્રી સુશાસન દિવસે હિસાબ આપવાને બદલે આક્ષેપોની રાજનીતિ અંગે જવાબ આપતા: ડૉ. મનિષ દોશી

અમદાવાદ, ૨૫ ડિસેમ્બર: ભાજપા સરકાર અને મુખ્યમંત્રીશ્રી સુશાસન દિવસે હિસાબ આપવાને બદલે આક્ષેપોની રાજનીતિ અંગે જવાબ આપતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મુખ્ય પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ જણાવ્યું હતું કે, ખેડૂત, … Read More

લેન્ડ ગ્રેબર્સ – ભૂમાફિયાઓની શાન ઠેકાણે લાવી કડકમાં કડક સજા માટે લેન્ડ ગ્રેબિંગ પ્રોહિબીશન એકટનો અમલ નવું સિમાચિન્હ બનશે: મુખ્યમંત્રી શ્રી

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીનો ઐતિહાસિક નિર્ણય ભૂમાફિયાઓને અંકુશમાં લઇ ખેડૂતો અને કાયદેસરના જમીન માલિકોના હિતોનું રક્ષણ કરવાની સંકલ્પબદ્ધતા સાથે ગુજરાત લેન્ડ ગ્રેબિંગ પ્રોહિબીશન એકટનો કડક અમલ કરતી કાયદાકીય જોગવાઇઓ જાહેર … Read More

રાજ્યમાં નવા ફાયર NOC પણ હવે ઓનલાઇન મળશે – લોકોને કચેરીના ધક્કા ખાવામાંથી મુકિત 26 જાન્યુઆરી થી રાજ્યમાં અમલ કરાશે

આ નવી વ્યવસ્થાનો આગામી 26 જાન્યુઆરી થી રાજ્યમાં અમલ કરાશે રાજ્યમાં ફાયર સેફ્ટીના કડક અમલથી લોકોના જાન-માલ-મિલકતને રક્ષણ આપવા મુખ્યમંત્રીશ્રીના મહત્વપૂર્ણ નિર્ણયો રાજ્યમાં નવા ફાયર NOC પણ હવે ઓનલાઇન મળશે … Read More