મુખ્યમંત્રીશ્રી આજે સવારે શ્રીમતી અંજલિ બહેન રૂપાણી સાથે ભદ્રકાળી મંદિરે પહોંચ્યા હતા.

અમદાવાદ, ૧૬ નવેમ્બર: મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ વિક્રમ સંવત 2077ના નૂતનવર્ષ દિવસે અમદાવાદના ભદ્રકાળી મંદિરમાં ભક્તિભાવ પૂર્વક પૂજન અર્ચન કર્યા હતા. શ્રીમતી અંજલિ બહેન રૂપાણી સાથે આજે સવારે મુખ્યમંત્રીશ્રી ભદ્રકાળી મંદિર … Read More

મુખ્યમંત્રીશ્રી નૂતન વર્ષ દિવસ નો પ્રારંભ પંચદેવ મંદિર માં પૂજન અર્ચન થી કર્યો હતો

ગાંધીનગર, ૧૬ નવેમ્બર: મુખ્યમંત્રીશ્રી વિજય ભાઈ રૂપાણી એ વિક્રમ સંવત 2077 ના નૂતન વર્ષ દિવસ નો પ્રારંભ ગાંધીનગરમાં પંચદેવ મંદિર માં ભક્તિભાવ પૂર્વક પૂજન અર્ચન થી કર્યો હતોશ્રીમતી અંજલિ બહેન … Read More

ખંભાત નગર ને ૧૨ કરોડ ના ખર્ચે વિકાસ અને જ ન સુવિધા ના કામો નું લોકાર્પણ

ઐતિહાસિક ખંભાત નગરીની ભવ્ય જાહો જલાલી પુનઃ આવી રહી છે……… નગરો અને શહેરોનો આયોજનબદ્ધ વિકાસ થઈ રહ્યો છે…….. ખંભાત ને જી.આઈ. ડી.સી મળે તે માટે સરકાર માં વિચારણા….. ખંભાત નગર … Read More

સીમાઓને સુરક્ષિત બનાવવાના ચૌમુખી ઉદ્દેશ સાથે કચ્છની ધરા પરથી વિકાસોત્સવનો શુભારંભ: કેન્દ્રીય ગૃહ મંત્રી

દેશની આંતરરાષ્ટ્રીય – આંતરીક સુરક્ષા મજબુત હશે તો જ ભારત સમૃધ્ધ બનશે સીમાવર્તી રાજ્યો – ગામોના જન પ્રતિનિધિ – નાગરિકો સાચા અર્થમાં સીમાના પ્રહરી સીમાંત વિકાસોત્સવ એ અવિરત ચાલનારી શ્રુંખલા … Read More

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીની ગુજરાત સરકારના પાંચ લાખથી વધુ કર્મયોગીઓને દિપાવલી ભેટ

સરકારમાં સેવારત તમામ અધિકારી-કર્મચારીઓને ૧૦ હજાર રૂપિયા ફેસ્ટિવલ એડવાન્સ રાજ્ય સરકાર આપશે ડિજિટલ ટ્રાન્ઝેકશનને પ્રોત્સાહિત કરવા રૂ-પે કાર્ડ સ્વરૂપમાં અપાશે ફેસ્ટિવલ એડવાન્સની રકમ અંદાજે રૂ. પ૦૦ કરોડ રૂપિયાની નાણાં જોગવાઇ … Read More

ર૩મી નવેમ્બરથી ધો-૯ થી ૧રના વર્ગો અને કોલેજોમાં શૈક્ષણિક કાર્ય શરૂ થશે

મુખ્ય મંત્રી શ્રી વિજય ભાઈ રૂપાણી ના અધ્યક્ષ સ્થાને મળેલી રાજ્ય મંત્રી મંડળ ની બેઠકે રાજ્યમાં દિવાળી પછી માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શાળાઓ અને કોલેજો માં શિક્ષણ કાર્ય ફરી શરૂ કરવાનો … Read More

રાજય સરકારના વર્ગ-૪ ના કર્મચારીઓને રૂા.૩૫૦૦/- ની મર્યાદામાં રાજય સરકાર દ્વારા બોનસ ચુકવાશે

રાજય સરકારના વર્ગ-૪ ના કર્મચારીઓને દિવાળીની ભેટ કર્મચારીઓને રૂા.૩૫૦૦/- ની મર્યાદામાં રાજય સરકાર દ્વારા બોનસ ચુકવાશે : રાજયના ૩૦,૯૬૦ વર્ગ-૪ ના કર્મચારીઓને લાભ અહેવાલ: દિલીપ ગજજર, ગાંધીનગર ગાંધીનગર, ૦૬ નવેમ્બર: … Read More

રાજ્ય સરકારના અધિકારી/કર્મચારી-પેન્શનરોને રૂ. ૪૬૪ કરોડનો દિવાળીની ભેટ

રાજ્ય સરકારના અધિકારી/કર્મચારી/પેન્શનરોને દિવાળીની ભેટ રાજ્ય સરકારના નવ લાખથી વધુ અધિકારી/કર્મચારી-પેન્શનરોને મોંઘવારી ભથ્થાના બાકી એરીયર્સ પૈકી ૫૦ % એરીયર્સનો લાભ અપાશે : નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઇ પટેલ રાજ્ય સરકારના અને પંચાયતના … Read More

સપનેય ખ્યાલ નહોતો કે અમારા પર ગાંધીનગરથી ફોન આવશે અને તુરંત સોનોગ્રાફી કરાવવામાં આવશે: શીલાબેન નિનામા

છૂટક શ્રમિક તરીકે ગુજરાન ચાલવતા સગર્ભા શીલાબેન નિનામાની મદદે આવી ગુજરાત સરકાર : સીએમ ડૅશબોર્ડના માધ્યમથી સૂચના મળતા દાહોદ સ્થિત ઝાયડ્સ મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં થઇ વિનામૂલ્યે સોનોગ્રાફી છેવાડાના માનવીની … Read More

ગાંધીજીની ૧૫૦મી જન્મજયંતીની ઉજવણી નિમિત્તે “ગાંધીવિચાર મંજૂષા ૨૦૨૦” પુસ્તકનું વિમોચન કરાયું

મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે ગાંધીજીની ૧૫૦મી જન્મજયંતીની ઉજવણી નિમિત્તે “ગાંધીવિચાર મંજૂષા ૨૦૨૦” પુસ્તકનું વિમોચન કરાયું 10 દ્વારા તૈયાર કરેલ પુસ્તકમાં અધ્યાપકો-વિદ્યાર્થીઓની શ્રેણી દ્વારા ગાંધીવિચાર ઉપર નિબંધ સ્પર્ધા અને વિવિધ વ્યાખ્યાનો … Read More