રંગીલા રાજકોટવાસીઓ પ્લાઝમા દાન કરવા આગળ આવે:ડો. ગૌરવીબેન

કોરોનાના દર્દીને સ્વસ્થ કરવા અસરકારક સાબિત થતી પ્લાઝમા થેરાપી “કોરોના સંક્રમિત દર્દીઓની સારવાર માટે ગીલા રાજકોટવાસીઓ પ્લાઝમા દાન કરવા આગળ આવે ડો. ગૌરવીબેન ધૃવ, ડીનશ્રી, મેડીકલ કોલેજ,રાજકોટ   રાજકોટ,તા.૧૪ ઓગસ્ટ  આપણા વેદશાસ્ત્રોમાં કહેવાયું છે કે, પ્રકૃતિ જ તારણહાર અને સંહારક છે. જ્યારે જ્યારે પ્રકૃતિએ સંહારક સ્વરૂપ ધારણ કર્યું છે ત્યારે બીજીતરફ તેણે તેના સૌમ્ય સ્વરૂપ વડે ઘણું સર્જન પણ કર્યું છે. સમગ્ર વિશ્વ હાલમાં જ્યારે કોરોના વાયરસની મહામારીનો ભોગ બની રહ્યું છે ત્યારે, વિશ્વગુરૂ ભારત સહિત અનેક દેશો કોરોના વાયરસનો એન્ટીડોટ(પ્રતિરોધક રસી) શોધી રહ્યા છે. કોઈપણ વાયરસના સ્વરૂપને એન્ટી જન (સંક્રમિત) કહેવામાં આવે છે જ્યારે તેના સંહારકને એન્ટીબોડી(રોગ પ્રતિકાર શક્તિ) કહેવામાં આવે છે. એન્ટી બોડીએ માનવ કે પ્રાણીઓના શરીરની કુદરતે બનાવેલી એક એવી ડિફેન્સ સિસ્ટમ (રક્ષણાત્મક સંરચના) છે જે આપોઆપ જ અપડેટ થતી રહે છે. રોગ પ્રતિકાર શક્તિનું એક સ્વરૂપ પ્લાઝમા થેરાપી પણ છે. પ્લાઝમા એટલે શું ?  પ્લાઝમા … Read More

कोविड-19 बीमारी से एक दिन में अब तक सबसे अधिक 56,110 लोगों के ठीक होने का रिकॉर्ड दर्ज

भारत में इस बीमारी से ठीक होने की दर 70 प्रतिशत से अधिक भारत में एक दिन में अब तक सबसे अधिक 7,33,449लोगों का परीक्षण किया गया 12 AUG 2020 … Read More

भारत में ठीक हुए कुल मामलों की संख्या 14.2 लाख के पार

ठीक होने की दर में लगातार सुधार जारी, आज यह 68.32 प्रतिशत पर राष्ट्रीय मृत्यु दर गिरावट के साथ 2.04 प्रतिशत पर 08 AUG 2020 by PIB Delhi केंद्र और … Read More

केन्‍द्र ने राज्‍यों को कोविड-19 मृत्‍यु दर कम करने के लिए सभी प्रयासों पर ध्‍यान केन्द्रित करने का निर्देश दिया

उच्‍च कोविड मृत्‍यु दर वाले राज्‍यों को नैदानिक प्रबंधन में सुधार लाने के लिए संसाधनों का अधिकतम उपयोग करने की जरूरत है  08 AUG 2020 by PIB Delhi केन्‍द्र और … Read More

કોરોનાની સામે તંત્રની કામગીરીની સમીક્ષા કરવા મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી જામનગરમાં

રિપોર્ટ:જગત રાવલ૦૮ ઓગસ્ટ,જામનગરમાં વધતા જતા કોરોનાના કેસ અને તંત્ર ની કામગીરી ની સમીક્ષા માટે આજે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન ભાઈ પટેલ, આરોગ્ય અગ્ર સચિવ જ્યંતી રવિ જામનગરની … Read More

पिछले 24 घंटों में 6 लाख से अधिक नमूनों का परीक्षण किया गया

भारत में लगातार चौथे दिन पिछले 24 घंटों में 6 लाख से अधिक नमूनों का परीक्षण किया गया अब तक 2.27 करोड़ से अधिक नमूनों का परीक्षण किया जा चुका … Read More

અમદાવાદ સિવિલ હોસ્પિટલના બ્લડ સેન્ટર દ્વારા ‘પ્લાઝમા કલેક્શન મોબાઈલ વાન’નો શુભારંભ

‘પ્લાઝમા થેરાપી’ કોરોનાગ્રસ્ત દર્દીઓ માટે આશીર્વાદરૂપ ૯૯૭૮૯ ૮૫૬૫૩ નંબર પર પ્લાઝમા ડોનેટ વિશેની સંપૂર્ણ માહિતી આપવામાં આવશે રિપોર્ટ:રાહુલ પટેલ કોવિડ૧૯ ની મહામારીમાં પ્લાઝમા થેરાપી કોરોનાગ્રસ્ત દર્દીઓ માટે ખૂબજ આશીર્વાદરૂપ બની … Read More

વલસાડ એકલવ્‍ય મોડેલ સ્‍કૂલ ખાતે નિર્માણ થયેલા કોરોના વોરિયર્સ વનનું સહકાર મંત્રીશ્રીના હસ્‍તે લોકાર્પણ

વલસાડ જિલ્લા કક્ષાના ૭૧મા વન મહોત્‍સવની કપરાડા ખાતે ઉજવણી કરાઇ વન્‍યસૃષ્‍ટિના લીધે કપરાડા તાલુકામાં પણ અનેકવિધ પર્યટન સ્‍થળો નિર્માણ થયાં છે સહકાર રાજ્‍યમંત્રી ઇશ્વરસિંહ પટેલ માહિતી બ્‍યૂરો, વલસાડઃ વલસાડ જિલ્લા … Read More

“भारत ने कोविड-19 महामारी के प्रबंधन के साथ ही आवश्यक स्वास्थ्य सेवाओं की उपलब्धता को प्राथमिकता दी है”

डॉ. हर्ष वर्धन ने डब्ल्यूएचओ की क्षेत्रीय निदेशक और दक्षिण पूर्व एशियाई क्षेत्र के स्वास्थ्य मंत्रियों के साथ किया संवाद 06 AUG 2020 by PIB Delhi केन्द्रीय स्वास्थ्य एवं परिवार … Read More

2 करोड़ से भी अधिक ‘कोविड टेस्‍ट’ का नया रिकॉर्ड बना

भारत की एक और ऐतिहासिक उपलब्धि, 2 करोड़ से भी अधिक ‘कोविड टेस्‍ट’ का नया रिकॉर्ड बना प्रति मिलियन आबादी पर कोविड टेस्ट की संख्या बढ़कर 14640 के आंकड़े को … Read More