Mukhyamantri Gau mata Poshan Yojana: મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજનાનો લાભ હવે પોતાની જમીન ન ધરાવતી ગૌશાળા-પાંજરાપોળોને પણ અપાશે

Mukhyamantri Gau mata Poshan Yojana: વિવિધ સંગઠનો-ગૌભક્તોની રજુઆતો પ્રત્યે ઉદાર અભિગમ દાખવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રાજ્યમાં અંદાજે ૧૬૦૦ થી વધુ ગૌશાળા-પાંજરાપોળના પાંચ લાખ જેટલા પશુઓને મળશે યોજનાકિય લાભ રિપોર્ટઃ રામ … Read More

રાજ્યની રજિસ્ટર્ડ ગૌશાળા, પાંજરાપોળના નોંધાયેલા પશુ(pet animals)ઓ માટે બે મહિના પશુદીઠ આટલા રુપિયાની દૈનિક સહાય આપશે રાજ્ય સરકાર

ગાંધીનગર, 04 જૂનઃ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ કોરોના વાયરસ સંક્રમણની બીજી લહેરને પરિણામે સર્જાયેલી સ્થિતીને કારણે રાજ્યના મૂંગા-અબોલ પશુજીવો(pet animals)ને ઘાસચારો-પશુ આહાર મેળવવામાં મુશ્કેલી ન પડે તેવી સંવેદના સાથે રાજ્યની રજિસ્ટર્ડ … Read More

જીવદયા રાજ્ય સરકારની પ્રાથમિકતા-મુખ્યમંત્રીશ્રી

રાષ્ટ્રસંત ગુરૂદેવ નમ્રમૂનિ મહારાજ સાહેબના પ૦મા જન્મદિન ઉપલક્ષ્યમાં રાજ્યની નાની-નાની પ૦ પાંજરાપોળોને કુલ-પ૦ લાખના ચેક મેડીકલ વેટરનીટી-દવાઓ માટે વિડીયો કોન્ફરન્સથી અર્પણ કરતા શ્રી વિજયભાઇ રૂપાણી ગાંધી-સરદાર સાહેબનું ગુજરાત અહિંસાને વરેલુ … Read More