Mukhyamantri Gau mata Poshan Yojana: મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજનાનો લાભ હવે પોતાની જમીન ન ધરાવતી ગૌશાળા-પાંજરાપોળોને પણ અપાશે

Mukhyamantri Gau mata Poshan Yojana: વિવિધ સંગઠનો-ગૌભક્તોની રજુઆતો પ્રત્યે ઉદાર અભિગમ દાખવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રાજ્યમાં અંદાજે ૧૬૦૦ થી વધુ ગૌશાળા-પાંજરાપોળના પાંચ લાખ જેટલા પશુઓને મળશે યોજનાકિય લાભ રિપોર્ટઃ રામ … Read More