Naag Panchami: આજે વાંચો નાગપંચમીનાં તહેવારની ઉત્ત્પત્તિ અને ઉજવણી સંદર્ભે મહાભારતનો એક રસપ્રદ પ્રસંગ
Naag Panchami: સમુદ્રમંથન અને નાગવંશનાં સર્વનાશને રોકવાનાં કાર્યને લીધે વાસુકિનાગનાં માનમાં આજે પણ નાગપંચમી ઉજવી એમને યાદ કરાય છે. આજે શ્રાવણ વદ પાંચમ એટલે નાગપંચમી(Naag Panchami) . કૃષિપ્રધાન ભારતમાં ખેતીવાડીને … Read More