Mass wedding: જામનગર જિલ્લા રાજપૂત સમાજ સમૂહ લગ્ન સમિતિના સેવા કાર્યોમાં સહભાગી થતા રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા

Mass wedding: અન્ન અને નાગરિક પુરવઠા રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાના હસ્તે અનાજની કીટ, સિલાઈ મશીન અને શિષ્યવૃત્તિ અર્પણ કરાયા અહેવાલ: જગત રાવલ જામનગર, ૦૬ જૂન: Mass wedding: જામનગર જિલ્લા રાજપૂત સમાજ … Read More

World Environment Day: જામનગર ખાતે વિશ્વ પર્યાવરણ દિવસની જિલ્લા કક્ષાની ઉજવણી કરાઈ

World Environment Day: કૃષિમંત્રી આર.સી.ફળદુ અને અન્ન અને નાગરિક પુરવઠા રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાના હસ્તે વૃક્ષારોપણ કરાયું જીવન અને સંસ્કૃતિ સાથે પ્રકૃતિની સુરક્ષાનું આચરણ ખૂબ આવશ્યક મંત્રી આર.સી.ફળદુ વૃક્ષને વાસુદેવ માની … Read More

Child marriage: જામનગરમાં જાગૃત નાગરિકની ફરિયાદ અને તંત્રના પ્રયાસોથી બાળ લગ્ન અટકાવવામાં મળી સફળતા

Child marriage: જિલ્લા સમાજ સુરક્ષા કચેરી અને જિલ્લા બાળ સુરક્ષા એકમ દ્વારા હાથ ધરાઈ ત્વરિત કાર્યવાહી બાળ લગ્ન અંગે બે વર્ષ સુધીની સખત કેદની સજા તેમજ રૂ.એક લાખ સુધીના દંડની … Read More

જામનગરના સાંસદ પૂનમબેન માડમે(Poonam madam vaccination) સપરિવાર વેકસીનનો બીજો ડોઝ લઈ અન્યોને પણ વેકસીન લેવા પ્રેરણા આપી

Poonam madam vaccination: લોકોને પ્રધાનમંત્રીના ‘દવાઈ ભી, ઔર કઢાઈ ભી’ ના મંત્રને અનુસરવા સાંસદ પૂનમબેનનું આહવાન અહેવાલ: જગત રાવલજામનગર, ૦૧ જૂન: Poonam madam vaccination: નોવેલ કોરોના વાઇરસના સંક્રમણને નિયંત્રણમાં રાખવા … Read More

Modi government: કેન્દ્રમાં મોદી સરકારના સાત વર્ષ પૂર્ણ થતાં જામનગરના વોર્ડ 6 માં સેવાકીય કાર્યો કરાયા

Modi government: કેન્દ્ર સરકાર ના સાત વર્ષ પૂર્ણ થતા જામનગરમાં સેવાકીય કાર્ય કરવામાં આવ્યા હતા, અહેવાલ: જગત રાવલજામનગર, ૩૦ મે: વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ના નેતૃત્વમાં કેન્દ્ર સરકાર ના સાત વર્ષ … Read More

VHP Peace havan: જાણો… જામનગરમાં શા માટે વિશ્વ હિન્દુ પરિષદ એ કર્યો શાંતિ યજ્ઞ

VHP Peace havan: જામનગર માં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા કોરોના મહામારી માં મૃત્યુ પામેલા સદગત ની આત્મા ને શાંતિ મળે અને કોરોના મહામારી નાશ પામે તે માટે શાંતિ યજ્ઞ નું … Read More

Awareness for vaccination: જામનગરમાં વેકશીનેશન માટે જાગૃતતા લાવવા ઓનલાઈન વેબીનાર યોજાયો

Awareness for vaccination: જામનગરના આર્ટિસ્ટ, રાજયમંત્રી સહિત ના આગેવાનો જોડાયા. ઇન્સ્ટાગ્રામના માધ્યમ થી વેકશીનેસન માટે લોકો ને પ્રોત્સાહન અપાયું અહેવાલ: જગત રાવલજામનગર, ૨૮ મે: Awareness for vaccination: જામનગર માં કોરોના … Read More

Gayatri pariwar: જામનગરમાં વાતાવરણને રોગમુક્ત કરવા ગાયત્રી પરિવાર દ્વારા ઘરે ઘરે યજ્ઞ.

Gayatri pariwar: સમગ્ર જિલ્લાના 20 હજાર થી વધુ ઘરો માં ધાર્મિક મંત્રચાર સાથે યજ્ઞ કરાયા અહેવાલ: જગત રાવલજામનગર, ૨૬ મે: Gayatri pariwar: ભારત વર્ષ માં વેદો ને લઈને પૂજા કરવાની … Read More

Happy News: જામનગરમાં કોરોનાના કેસ માં ઘટાડો થતા વિરોધપક્ષ ના નેતા દ્વારા સંચાલિત કેર સેન્ટર બંધ કરાયું

Happy News: પુર્ણાહુતી સમયે લાગણીસભર દ્રશ્યો સર્જાયા, ડૉક્ટર્સ નું સન્માન કરવામાં આવ્યું અહેવાલ: જગત રાવલજામનગર, ૨૬ મે: Happy News: જામનગર માં વિરોધ પક્ષ ના નેતા અલતાફ ભાઈ ખફી દ્વારા જે … Read More

Unique birthday celebration: જામનગરમાં સેવાકીય કાર્યો દ્વારા જન્મદિનની અનોખી ઉજવણી કરતા રાજયમંત્રી જાડેજા.

Unique birthday celebration: લોકોના ઘર સુધી જઈ પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજનાનો લાભ અપાવી જન્મદિવસની અનોખી ઉજવણી કરતા રાજ્ય મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા અહેવાલ: જગત રાવલજામનગર, ૨૨ મે: Unique birthday celebration: અન્ન … Read More