VHP Peace havan: જાણો… જામનગરમાં શા માટે વિશ્વ હિન્દુ પરિષદ એ કર્યો શાંતિ યજ્ઞ
VHP Peace havan: જામનગર માં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા કોરોના મહામારી માં મૃત્યુ પામેલા સદગત ની આત્મા ને શાંતિ મળે અને કોરોના મહામારી નાશ પામે તે માટે શાંતિ યજ્ઞ નું આયોજન કરવામાં આવ્યું હતું
અહેવાલ: જગત રાવલ
જામનગર, ૩૦ મે: VHP Peace havan: જામનગર માં કાશીવિશ્વનાથ રોડ પર આવેલ સંસ્કૃત પાઠશાળા ખાતે વિશ્વ હિન્દુ પરિષદ ના સેવા વિભાગ દ્વારા કોરોના મહામારી માં મૃત્યુ પામેલા દર્દીઓ ની આત્માને શાંતિ મળે તે માટે શાંતિ યજ્ઞ નું આયોજન કરવામાં આવ્યું હતું વિશ્વ હિન્દુ પરિષદ ના સેવા વિભાગ ના પ્રફુલ ભાઈ અને બ્રાહ્મણો ના સહયોગ થી જામનગર માં કોરોના નાશ પામે અને કોરોના દર્દીઓ જે મૃત્યુ પામ્યા છે તેની આત્મા ના ઉધ્ધાર અને સદગતિ પ્રાપ્ત થાય તેવા શુભ હેતુ થી આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.