Swaminarayan mandir: કોરોનાકાળમાં જામનગર સ્વામિનારાયણ મંદિરનું સેવાકીય કાર્ય

Swaminarayan mandir: જામનગર ના બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિર દ્વારા શહેર ની વિવિધ હોસ્પિટલ માં ઓકસીજન કોન્સન્ટ્રેટર અર્પણ કરવાં આવ્યા અહેવાલ: જગત રાવલજામનગર, ૨૧ મે: Swaminarayan mandir: જામનગર ના બી.એ.પી.એસ. શ્રી સ્વામિનારાયણ … Read More

Jamnagar alert: જામનગર જિલ્લામાં સંભવિત વાવાઝોડા ના કારણે સલામતીના પગલાં રૂપે 2243 લોકો ને આશ્રયસ્થાન માં સ્થળાંતર કરવા માં આવેલ છે.

Jamnagar alert: સવારના 10:00 વાગ્યા સુધીમાં જામનગર જિલ્લામાં સંભવિત વાવાઝોડા ના કારણે સલામતીના પગલાં રૂપે 2243 લોકો ને આશ્રયસ્થાન માં સ્થળાંતર કરવા માં આવેલ છે. 998 જેટલા હોર્ડિંગ્સ ઉતરી લેવામાં … Read More

NDRF team: ટીમોનું હવાઈમાર્ગે જામનગરમાં આગમન

NDRF team: સંભવિત વાવાઝોડા ની દહેશત સામે જામનગર એરફોર્સ સ્ટેશન ખાત એનડીઆરએફની ટીમો આવી પોહચી હતી અહેવાલ: જગત રાવલજામનગર, ૧૫ મે: NDRF team: ગુજરાત પર આવી રહેલા સંભવિત વાવાઝોડા તૌકતેની … Read More

GG hospital: જામનગરમાં આગ સમયસૂચકતા થી મોટી દુર્ઘટના ટળી

GG hospital: ફાયરબ્રિગેડ નો સ્ટાફ ઘટના સ્થળ ઉપર દોડી જતા આગ કાબુમાં લેવામાં આવી હતી, અહેવાલ: જગત રાવલજામનગર, ૧૪ મે: GG hospital: જામનગરની સરકારી ગુરુ ગોવિંદસિંગ કોવિડ વોર્ડ માં યાંત્રિક … Read More

Jamnagar: તૌકતે સાયકલોનની સંભવિત અસરોને પહોંચી વળવા જિલ્લા વહીવટી તંત્ર સંપૂર્ણ સજ્જ, જિલ્લા કલેક્ટર દ્વારા વિવિધ વિભાગોને જરૂરી સૂચન

દરેક તાલુકા(Jamnagar)માં કલાસ-૧ અધિકારીઓની લાયઝન ઓફિસર તરીકે નિમણૂક કરાઈ રાઉન્ડ ધ ક્લોક કંટ્રોલ રૂમ, આશ્રયસ્થાનો, નીચાણવાળા વિસ્તારોના લોકોનું સ્થળાંતર, વીજ પુરવઠો, દવાઓ, બચાવ અને રાહત કામગીરી સહિતના મુદ્દે તંત્ર દ્વારા … Read More

Parasdham: જામનગરના પારસધામ માં દાતાઓ દ્વારા ઓક્સિજન મશીન અર્પણ કરાયા.

Parasdham: કોઈપણ કોરોના દર્દીને ઓકસીજન મશીન ની જરૂર હોય તે દર્દીનુ આધારકાર્ડ આપી ઓકસીજન મશીન મેળવી શકે છે Parasdham: જામનગર ના જૈન સમાજ દ્વારા કોરોના મહામારી ને ધ્યાને રાખી ને … Read More

Sakhi One Stop Center: કોરોના કાળમાં નિ:સહાય પથારીવશ ઘરડી માં માટે સંતાનની ભૂમિકા અદા કરતું જામનગર “સખી” વન સ્ટોપ સેન્ટર

Sakhi One Stop Center: સૌ સગા વહાલાઓએ મદદ માટે હાથ ઊંચા કર્યા ત્યારે “સખી” વન સ્ટોપ સેન્ટરે પહેલ કરી અશક્ત વૃદ્ધા માટે આશ્રય અને સારવારની નક્કર વ્યવસ્થા કરી અહેવાલ: જગત … Read More

Corona protection: જામનગરમાં કોરોના ના રક્ષણ માટે કપૂર ની પોટલી નું વિતરણ કરાયું

Corona protection: સૌરાષ્ટ્રની સૌથી મોટી ગુરુ ગોવિંદસિંઘ કોવિડ હોસ્પિટલ ખાતે કોરોના દર્દીઓ અને તેના પરિવારજનો માટે ની અજમો કપૂર અને લવિંગ ની પોટલી નું વિતરણ કરવામાં આવ્યું હતું અહેવાલ: જગત … Read More

Good news: જામનગર વાસીઓ માટે આનંદના સમાચાર

Good news: કોરોના સંક્રમિત લોકોની સંખ્યા 348 જ્યારે હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દીઓ પૈકી સ્વસ્થ થઈ રજા મેળવનાર દર્દીઓની સંખ્યા 308 છે અહેવાલ: જગત રાવલજામનગર, ૦૯ મે: Good news: આજે … Read More

Sevakshetra Rathod Bhuvan: જામનગરના સેવાક્ષેત્ર રાઠોડ ભુવનની મુલાકાત લેતા આર.સી.ફળદુ અને ધર્મેન્દ્રસિંહ જાડેજા

Sevakshetra Rathod Bhuvan: જામનગરના સેવાક્ષેત્ર રાઠોડ ભુવનની મુલાકાત લેતા કૃષિમંત્રી આર.સી.ફળદુ, અન્ન અને નાગરિક પુરવઠા રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા સ્વહસ્તે દર્દીઓના પરિજનોને ભોજન આપી મંત્રીઓ થયા સેવાકાર્યમાં સહભાગી અહેવાલ: જગત રાવલજામનગર, … Read More