બેટી બચાવો….બેટી પઢાવો અભિયાનના સફળ પાંચ વર્ષ
ગાગરમાં સાગર કહેવત મુજબ નાના એવા ધ્રોલ ગામે બેટી પઢાવો અભિયાન દેશભર માં ઉદાહરણરૂપ ધ્રોલમાં ૧૧ થી ૧૮ વર્ષની અભ્યાસ છોડી દીધેલ ૭૦૦ દીકરીઓને ફરી શિક્ષણ અપાયું. અહેવાલ: જગત રાવલ, … Read More
ગાગરમાં સાગર કહેવત મુજબ નાના એવા ધ્રોલ ગામે બેટી પઢાવો અભિયાન દેશભર માં ઉદાહરણરૂપ ધ્રોલમાં ૧૧ થી ૧૮ વર્ષની અભ્યાસ છોડી દીધેલ ૭૦૦ દીકરીઓને ફરી શિક્ષણ અપાયું. અહેવાલ: જગત રાવલ, … Read More
છોટીકાશી જામનગરમાં સંતો- મહંતો દ્વારા રામમંદિર માટે નિધિ અર્પણ કરાય ધાર્મિક સંપ્રદાય દ્વારા કુલ રૂપિયા ૧૬,૬૬,૬૬૫ નું અનુદાન આપવામાં આવ્યું અહેવાલ: જગત રાવલ, જામનગરજામનગર, ૨૨ જાન્યુઆરી: અયોધ્યામાં નિર્માણ પામનારા ભવ્ય … Read More
અહેવાલ: જગત રાવલ, જામનગરજામનગર, ૧૮ જાન્યુઆરી: જામનગર દ્વારકા હાઇ વે પર ખમભાળિયાં ના સોનરડી ગામ નજીક ગમખ્વાર અકશમાત.બે મોટરકાર વચ્ચે થતો અકસ્માત.અકસ્માતમાં કાર ચાલક 3 મુસાફરોના મોત અને 6 મુસાફરો … Read More
અહેવાલ: જગત રાવલ, જામનગરજામનગર, ૧૬ જાન્યુઆરી: જામનગર મહાનગરપાલિકા ની ચૂંટણી પૂર્વે રચનાબેન નનદાણીયા એ કરી ઘર વાપસી.કોંગ્રેસ પક્ષ છોડી ભાજપમાં આવેલા વોર્ડ નંબર ચાર ના પૂર્વ કોર્પોરેટર રચનાબેન નનદાણીયા એ … Read More
પ્રથમ તબક્કે ૮ સેન્ટર જેમાં પાંચ કોર્પોરેશન અને ત્રણ પંચાયત વિસ્તારના સેન્ટર ઉપર વેક્સિન આપવામાં આવશે. જેમાં કોર્પોરેશન વિસ્તારના જામનગર શહેરના જી.જી હોસ્પિટલ, નીલકંઠ નગર, કામદાર કોલોની તેમજ ગ્રામ્ય વિસ્તારમાં … Read More
અહેવાલ: જગત રાવલ, જામનગરજામનગર, ૧૩ જાન્યુઆરી: આજે જામનગર જિલ્લાના જોડિયા ગામ ની હુન્નર શાળાની ધો.12ની વિદ્યાર્થીની કોરોના પોઝિટિવ આવતા શૈક્ષણિક કાર્ય બંધ કરાવતું તંત્ર. જોડિયાની હુન્નર શાળા હોસ્ટેલમાં પ્રવેશ કાર્યવાહી … Read More
અહેવાલ: જગત રાવલ, જામનગરજામનગર, ૧૧ જાન્યુઆરી: ભારતીય જનતા પાર્ટી જામનગર મહાનગર સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી ને લક્ષમાં રાખી ને આઈ. ટી.સેલ ઇન્ચાર્જઓ દ્વારા શહેર કાર્યાલય ખાતે આગામી કાર્યક્રમો ની બેઠક યોજવામાં … Read More
જામનગરના ખીજડા મંદિરમાં શ્રી રામ જન્મભૂમિ મંદિર નિર્માણ નિધિ સમર્પણ સમિતિ દ્વારા શહેર ની અલગ અલગ જ્ઞાતિના પ્રમુખ મંત્રી અને આગેવાનો ની સદ્દભાવ બેઠક યોજવામાં આવી હતી. અહેવાલ: જગત રાવલ, … Read More
અહેવાલ: જગત રાવલ, જામનગરજામનગર, ૦૮ જાન્યુઆરી: જામનગરના ધુંવાવ ગામે કન્યા શાળામાં યોજાયેલા કાર્યક્રમમાં જામનગર તાલુકાની કિશાન સૂર્યોદય યોજના ખુલી મુકાય. રાજ્ય સરકારના પ્રયાસો થી હવે ખેડૂતો ને દિવસે પણ મળશે … Read More
અહેવાલ: જગત રાવલ, જામનગર જામનગર, ૦૭ જાન્યુઆરી: જામનગર જામનગર જિલ્લામાં અયોધ્યા ખાતે નિર્માણ પામી રહેલાં શ્રીરામ જન્મ ભૂમિ મંદિર માટે વિશ્ર્વ હિન્દુ પરિષદ અને રાષ્ટ્રિય સ્વયં સેવક સંઘના નેજા હેઠળ … Read More