કિસાન સૂર્યોદય યોજના: ખેતી માટે રાત્રે મળતા વીજ પૂરવઠાને લીધે ખેડૂતોને પડતી મુશ્કેલીઓ ના નિવારણનું દૂરંદેશીભર્યુ આયોજન

વાઘોડિયા તાલુકા ના વધુ ૩૭ ગામોના ખેડૂતોને ઉર્જા મંત્રીએ યોજનાનો લાભ સુલભ બનાવ્યો કુલ ૯૪ પૈકી ૭૦ ગામોનો યોજના હેઠળ સમાવેશ:હવે પછીના તબક્કામાં બાકી રહેતા ૨૪ ગામો યોજના હેઠળ આવરી … Read More

જામનગરમાં કિશાન સૂર્યોદય યોજનાનો પ્રારંભ કરાવતા કૃષિ કેબિનેટ મંત્રી આર.સી.ફરડુ

અહેવાલ: જગત રાવલ, જામનગરજામનગર, ૦૮ જાન્યુઆરી: જામનગરના ધુંવાવ ગામે કન્યા શાળામાં યોજાયેલા કાર્યક્રમમાં જામનગર તાલુકાની કિશાન સૂર્યોદય યોજના ખુલી મુકાય. રાજ્ય સરકારના પ્રયાસો થી હવે ખેડૂતો ને દિવસે પણ મળશે … Read More