Swaminarayan Mandir Pethapur: સ્વામિનારાયણ મંદિર પેથાપુર ખાતે આગામી ૨૧ મે થી ૨૫ મે દરમિયાન દ્વિ દશાબ્દી મહોત્સવ યોજાશે

Swaminarayan Mandir Pethapur: રાજશ્રી પાર્ટી પ્લોટ પેથાપુર ખાતે શ્રીમદ્ ભાગવત પંચાન્હ પારાયણ, ભવ્ય રાજોપચાર,શ્રી કૃષ્ણ જન્મો ત્સવ, રૂક્ષ્મણી વિવાહ તથા ભવ્ય પોથી યાત્રા જેવા અનેક વિધ કાર્યક્રમો યોજાશે ગાંધીનગર, 19 … Read More

Jay swaminarayan: મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે આચાર્ય કૌશલેન્દ્ર મહારાજ ના આશીર્વાદ મેળવ્યા

Jay swaminarayan: અમદાવાદ સ્થિત કૌશલેન્દ્રજી મહારાજના નિવાસસ્થાને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે મુલાકાત કરી હતી‌. અમદાવાદ , ૧૮ સપ્ટેમ્બર: Jay swaminarayan: મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે સ્વામિનારાયણ ભગવાનના સાતમા વંશજ નરનારાયણ દેવ પીઠાધીપતિ પ.પૂ.ધ.ધૂ. … Read More