Cm Kaushlendra prasad

Jay swaminarayan: મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે આચાર્ય કૌશલેન્દ્ર મહારાજ ના આશીર્વાદ મેળવ્યા

Jay swaminarayan: અમદાવાદ સ્થિત કૌશલેન્દ્રજી મહારાજના નિવાસસ્થાને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે મુલાકાત કરી હતી‌.

અમદાવાદ , ૧૮ સપ્ટેમ્બર: Jay swaminarayan: મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે સ્વામિનારાયણ ભગવાનના સાતમા વંશજ નરનારાયણ દેવ પીઠાધીપતિ પ.પૂ.ધ.ધૂ. ૧૦૦૮ આચાર્ય કોશલેન્દ્રપ્રસાદજી મહારાજની શુભેચ્છા મુલાકાત કરી હતી.

Jay swaminarayan, Kaushalendra prasad family & CM bhupendra Patel

અમદાવાદ સ્થિત કૌશલેન્દ્રજી મહારાજના નિવાસસ્થાને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે મુલાકાત કરી હતી‌.

Jay swaminarayan

પૂજ્ય કૌશલેન્દ્રજી મહારાજે (Jay swaminarayan) મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને દીર્ધાયુ અને સફળનેતૃત્વ ના આશીર્વાદ આપ્યા હતા. આ પ્રસંગે પરમ પૂજ્ય તેજેન્દ્રપ્રસાદજી મહારાજ તથા વજેન્દ્રપ્રસાદજી મહારાજ ઉપસ્થિત રહ્યા હતા..

આ પણ વાંચો…Ganesh Visarjan 2021: બપ્પાની મૂર્તિને જળમાં જ શા માટે કરાય છે વિસર્જિત, જાણો પૌરાણિક કથા અને શુભ મૂહૂર્ત

Whatsapp Join Banner Guj