સરકારે ગ્રાહકો માટે લીધો મહત્વનો નિર્ણય, ખાનગી બેંકમાં પણ મળશે પોસ્ટ ઓફિસ(Post office)ની બચત યોજનાઓ

બિઝનેસ ડેસ્ક, 25 ફેબ્રુઆરીઃ તાજેતરમાં જ નાણામંત્રીએ ટ્વિટર માધ્યમથી જાણકારી આપતા કહ્યું કે, સરકારે પ્રાઇવેટ બેંકને પણ લીલીઝંડી આપી દીધી છે. સરકારના આ પગલાથી ગ્રાહકોને પણ ફાયદો મળશે. ગ્રાહકો માટે … Read More

ઇન્વેસ્ટ કરતા પહેલા જાણો કોણ આપે છે ફિક્સ ડિપોઝિટ(fixed deposit) પર સૌથી વધારે વ્યાજ?

બિઝનેસ ડેસ્ક, 06 ફેબ્રુઆરીઃ આજકાલ બેન્કોની ફિક્સ ડિપોઝિટ(fixed deposit) સ્કીમ પર ઘણું ઓછું વ્યાજ મળી રહ્યું છે. પહેલા સારા લાભ માટે લોકો બેંકોમાં FD સ્કીમમાં રોકાણ કરાવતા હતા. પરંતુ એમાં રિટર્ન ઘણું ઓછું થઇ … Read More

ટપાલ સેવાને લગતા પ્રશ્નોના નિરાકરણ માટે ડાક અદાલત

23 JUL 2020 by PIB Ahmedabad ટપાલ સેવાને લગતા પ્રશ્નોના નિરાકરણ માટે પોસ્ટ માસ્ટર જનરલ (મુખ્યાલય ક્ષેત્ર),  ‘સ્પીડ પોસ્ટ ભવન’, શાહીબાગ, અમદાવાદ – 380 004ની કચેરી ખાતે તારીખ 28મી જુલાઈ, 2020(મંગળવાર)ના રોજ 11.00 કલાકે ડાક અદાલતનું આયોજન કરવામાં આવેલ છે. આ અદાલતમાં નીતિ વિષયક મુદ્દા સિવાયની ટપાલ સેવાઓને લગતા અન્ય મુદ્દાઓ સંબંધિત ફરિયાદો સાંભળીને તેનું નિવારણ કરવામાં આવશે. મુખ્યાલય ક્ષેત્ર, અમદાવાદને લગતી ટપાલ સેવા સંબંધી ડાક અદાલતમાં રજૂ કરવાની ફરિયાદો શ્રી વી. કે. દરજી, સહાયક નિદેશક ડાક સેવા (ડાક, સ્થાપના અને ભરતી), કંમ્પ્લેઈન્ટ સેક્શન, પોસ્ટ માસ્ટર જનરલ (મુખ્યાલય ક્ષેત્ર), સ્પીડપોસ્ટ ભવન, શાહીબાગ, અમદાવાદ-380 004ને મોડામાં મોડી તારીખ 24મી જુલાઈ, 2020 (શુક્રવાર) સુધીમાં મળી જાય તે રીતે મોકલવાની રહેશે. નિર્ધારિત સમયમર્યાદા બાદ મળેલ ફરિયાદો ધ્યાનમાં લેવામાં આવશે નહિ. ફરિયાદ સ્પષ્ટ અને મુદ્દાસર હોવી જરૂરી છે. નીતિ વિષયક આધારિત મુદ્દાઓની સુનાવણી હાથ ઉપર લેવામાં આવશે નહિ. તદુપરાંત ફરિયાદની અરજીમાં એક કરતા વધારે મુદ્દા કે વિષય સમાવિષ્ટ ના હોવા જોઈએ.

डाक विभाग का बिहार पोस्टल सर्किल लोगों के दरवाजों तक ‘शाही लीची’ और ‘जर्दालु आम’ पहुंचाएगा

प्रविष्टि तिथि: 24 MAY 2020 6:43PM by PIB Delhi भारत सरकार के डाक विभाग और बिहार सरकार के बागवानी विभाग ने लोगों के दरवाजों तक ‘शाही लीची’ और ‘जर्दालु आम’ की आपूर्ति करने के … Read More