ડોકટરો, નર્સોની શ્રેષ્ઠ સારવાર થકી રાજકોટના ૭૯ વર્ષીય વૃધ્ધ કોરોનાથી થયા મુકત

  રાજકોટની સિવિલ હોસ્પિટલ અને કોવીડ કેર સેન્ટરના ડોકટરો, નર્સોની શ્રેષ્ઠ સારવાર થકી રાજકોટના ૭૯ વર્ષીય વૃધ્ધ હરિભાઇ ત્રાંબડિયા કોરોના –કબજિયાતની બિમારીથી મુકત બન્યા છે.  અહેવાલ: પારૂલ આડેસરા,રાજકોટ રાજકોટ, ૧૯ ઓક્ટોબર: હરિભાઇ પરિવારજનો સાથે નિવૃત જીવન પસાર કરે છે. તેમને … Read More

કોરોના કાળમાં પણ કુટુંબ કલ્યાણ કેન્દ્રની સેવા અવિરત ચાલુ ૨૮૪ લેપ્રોસ્કોપીક સર્જરી કરાઈ

કોરોના કાળમાં પણ કુટુંબ કલ્યાણ કેન્દ્રની સેવા અવિરત ચાલુ રાજકોટ જિલ્લામાં કુટુંબ નિયોજનની ૨૮૪ લેપ્રોસ્કોપીક સર્જરી કરાઈ અહેવાલ: રાજકુમાર સાપરા, રાજકોટ રાજકોટ, ૧૯ ઓક્ટોબર: ‘નાનું કુટુંબ સુખી કુટુંબ’, સુરક્ષિત સગર્ભા માતા … Read More

૯૮ વર્ષની વયે દૂધીબેન રામાણીએ મક્કમ મનોબળથી કોરોનાને વયનિવૃત કર્યો

૨૦ વર્ષથી અસ્થમાની બીમારી ધરાવતા ૯૮ વર્ષની વયે દૂધીબેન રામાણીએ મક્કમ મનોબળથી કોરોનાને વયનિવૃત  કર્યો “શારીરિક નહીં માનસિક સ્વાસ્થ્ય જ મનુષ્યને સ્વસ્થ રાખે છે”: જૈફ વયના દર્દી દૂધીબેન રામાણી અહેવાલ:શુભમ … Read More

“હારશે કોરોના જીતશે રાજકોટ”ના નાદ સાથે અંત:કરણથી આભાર માનતા કોરોના દર્દી

તબીબોની શિતળ છાંયા અને આપ્તજન સમી હુંફનો અનુભવ લઈને ઘર પરત ફરી રહ્યા છે દર્દીઓ   અહેવાલ: પ્રિયંકા પરમાર,રાજકોટ રાજકોટ, ૧૯ ઓક્ટોબર: “સૌ પ્રથમ તો હું મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી અને … Read More

પ્લાઝ્મા ડોનેટ કરવાથી શરીરની રોગપ્રતિકારક શક્તિમાં કોઈ ફેર પડતો નથી: ડો. કૃપાલ પુજારા

પ્લાઝ્મા ડોનેટ કરવાથી લોહીમાં એન્ટિબોડીઝનો ઘટાડો થતો નથી પરંતુ નવા એન્ટિબોડીઝ સતત બનતા રહે છે જરૂરિયાતમંદ દર્દીઓને પ્લાઝ્મા નિઃશુલ્ક આપવામાં આવે છે રાજકોટ સિવિલમાં પ્લાઝ્મા ડોનેશન માટે ૨૪ કલાક કાર્યરત … Read More

“કોરોનારૂપી આપદાએ આયુર્વેદ ઉપચાર પ્રત્યે મારો વિશ્વાસ મજબૂત કર્યો છે”: કોરોના દર્દી

ઉંમરના આંકડા નહીં પરંતુ તન-મનની શક્તિના સંગઠન સાથે કોરોના સામે વિજ્યી બનતા રાજકોટવાસીઓ “કોરોનારૂપી આપદાએ આયુર્વેદ ઉપચાર પ્રત્યે મારો વિશ્વાસ મજબૂત કર્યો છે”: ૫૮ વર્ષીય પ્રેમનાથભાઈ મિશ્રા અહેવાલ: પ્રિયંકા પરમાર,રાજકોટ રાજકોટ, … Read More

‘ભય’ થી નહી, ‘ભાવ’ થી જીવો:શાસ્ત્રી કનૈયાલાલ ભટ્ટ

‘ભય’ થી નહી, ‘ભાવ’ થી જીવો જાણીતા કથાકાર શાસ્ત્રી કનૈયાલાલ ભટ્ટનો પ્રેરક સંદેશ અહેવાલ: હેતલ દવે, રાજકોટ રાજકોટ, ૧૬ ઓક્ટોબર: રાજકોટના જાણીતા કથાકાર શાસ્ત્રી કનૈયાલાલ ભટ્ટ  કોરોનાના કપરા સમયમાં લોકોને ‘‘ભય’’ થી નહીં … Read More

રાજકોટની સિવિલમાં ખાનગી હોસ્પિટલ કરતાય સારી સુવિધાનો મેં અનુભવ કર્યો છે

સીવીલનો સ્ટાફ ઘરના સભ્યોની જેમ સેવા કરે છે રાજકોટના વેપારી હરસુખભાઈ ચુડાસમાનો પ્રતિભાવ અહેવાલ: નરેશ મહેતા, રાજકોટ રાજકોટ, ૧૪ ઓક્ટોબર: સરકારી હોસ્પિટલમાં ખાનગી હોસ્પિટલ કરતાંય સારી સુવિધા હોય એવી મારી ધારણા … Read More

આંખનો ખુણો ભીંજવીને સંવેદનશીલતા સાથે કોરોના દર્દીઓની અંતિમ ક્રિયાની કપરી ફરજ અદા કરતો મેડીકલ સ્ટાફ

“અલ્લાહની રહેમત છે કે, છેલ્લા ૭ માસથી અંતિમવિધીનું કાર્ય કરી રહ્યા છીએ તેમ છતાં સ્ટાફનો એકપણ સદસ્ય આજદિન સુધી કોરોનાથી સંક્રમિત નથી થયો “: સેનેટરી ઈન્સ્પેક્ટર શાહિલ પઠાણ અહેવાલ: પ્રિયંકા પરમાર,રાજકોટ રાજકોટ, … Read More

“કોરોના અંગેની જાગૃતિ અને પરેજી કોરોનામાંથી બહાર આવવામાં મદદ કરશે”: સંચાણીયા દંપતી

કોરોનાને મ્હાત આપતા ૭૦ વર્ષથી વધુ વયના પાંચ જૈફ દંપતીઓ “કોરોના અંગેની જાગૃતિ અને પરેજી કોરોનામાંથી બહાર આવવામાં મદદ કરશે” :સંચાણીયા દંપતી અહેવાલ:શુભમ અંબાણી,રાજકોટ રાજકોટ, ૧૪ ઓક્ટોબર: સમરસ હોસ્ટેલમાં આરોગ્યકર્મીઓ અને … Read More