રાજકોટમાં રોજના ૧૦૦ થી વધુ ફોન કોલ એટેન્ડ કરતું ૧૦૪ હેલ્પલાઈન

શરદી, ખાસી, તાવ કે શ્વાસ લેવામાં તકલીફ જેવા લક્ષણો જણાય તો તત્કાલ ડાયલ કરો સામન્ય બિમારી માટે નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનો સંપર્ક સાધવો રાજકોટ, ૧ સપ્ટેમ્બર:-  કોરોનાની મહામારી વચ્ચે રાજકોટ મહાનગર પાલિકાની અનોખી આરોગ્ય … Read More

રાજ્યવ્યાપી પોષણ માહની ઉજવણી અંતર્ગત રાજકોટમાં પણ આજથી પ્રારંભ

૧ સપ્ટેમ્બરથી રાજ્યવ્યાપી “પોષણ માહ”ની ઉજવણીનો શુભારંભ  રાજકોટ, ૩૧ ઓગસ્ટ: સુપોષણયુક્ત ગુજરાતના સ્વપ્નને સાકાર કરવા માટે મહિલા અને બાળ વિકાસની કચેરી, ગાંધીનગર દ્વારા પોષણ અભિયાન અંતર્ગત તા.૧ સપ્ટેમ્બર થી રાજ્યવ્યાપી ” પોષણ માહ, સપ્ટેમ્બર-૨૦૨૦”ની ઉજવણીનું આયોજન કરવામાં … Read More

કોરોનાને કાબુમાં લેવા નક્કર કામગીરી કરતા જંગલેશ્વર પ્રણામી આરોગ્ય કેન્દ્રના આરોગ્યકર્મીઓ

ઓગસ્ટ માસમાં ૧૬૦૦થી વધુ લોકોના આરોગ્યની ચકાસણી કરીને ૪૦૦ હેલ્થ કાર્ડ ઈશ્યુ કરાયા અહેવાલ:પ્રિયંકા પરમાર રાજકોટ તા. ૨૮ ઓગસ્ટ – ૮મી માર્ચના રોજ મક્કા-મદીનાથી ઘાર્મિક યાત્રા કરીને કોરોનાથી સંક્રમિત થઈને રાજકોટ પરત ફરેલા નદીમભાઈની … Read More

ખોબા જેવડા વાસાવડ ગામની કન્યા રાજયકક્ષાની નિબંધસ્પર્ધામાં પ્રથમ ક્રમે ઉત્તીર્ણ

અડગ મનના મુસાફરને હિમાલય પણ નથી નડતો’’ ખોબા જેવડા વાસાવડ ગામની કન્યા રાજયકક્ષાની નિબંધસ્પર્ધામાં પ્રથમ ક્રમે ઉત્તીર્ણ ઇન્ટરનેટ વગર માત્ર પુસ્તકોમાંથી જાણકારી મેળવી નિબંધ લખ્યો આલેખનઃસોનલ જોષીપુરા, રાજકોટ રાજકોટ જિલ્લાના ગોંડલ … Read More

ચાર દાયકા પૂર્ણ કરતું હિંગોળગઢ -પ્રાકૃતિક શિક્ષણ અભ્યારણ્ય

૬૫૪ હેક્ટરમાં ફેલાયેલા અભ્યારણ્યમાં ૧૫૫ જાતની વનસ્પતિ અને ૨૨૯ પ્રકારના જોવા મળતા વિવિધ પક્ષીઓ આલેખનઃ રાજ લક્કડ,રાજકોટ વિશ્વ વિખ્યાત પક્ષીવિદ્ સલીમ અલીએ લીધેલી હિંગોળગઢ અભ્યારણ્યની મુલાકાત ૧૯૮૨ થી આજ દિન સુધીમાં … Read More

આદુના આપણા જીવનમાં શું મહત્વ છે કેવી રીતે અને ક્યારે ઉપયોગમાં લેવાય જાણો આ ખાસ રિપોર્ટમાં

અનેકવિધ આરોગ્યલક્ષી સમસ્યાઓ સામે માનવજાતિને સુરક્ષાકવચ પુરૂ પાડતું “આદુ” ૧૫૦ થી વધુ જાતના આદુના ઉત્પાદનમાં ભારત સમગ્ર વિશ્વમાં બીજા સ્થાને અહેવાલ:પ્રિયંકા પરમાર,રાજકોટ રાજકોટ,૨૭ ઓગસ્ટ:સૃષ્ટિના સર્જનહારે મનુષ્ય જાતિના કલ્યાણ માટે વિભિન્ન રૂપોમાં … Read More

કોરોનાની મહામારી વચ્ચે રાજકોટ માહિતી વિભાગ મિડીયાના માધ્યમથી લોકજાગૃતિની ઉત્કૃષ્ઠ કામગીરી

લોકડાઉનથી અત્યાર સુધીની રાજકોટ માહિતી વિભાગના કર્મયોગીઓની કોરોના વોરીયર્સ તરિકેની પ્રસંશનીય કામગીરીને બિરદાવતા જિલ્લા કલેકટરશ્રી રેમ્યા મોહન રાજકોટ તા. ૨૭ ઓગસ્ટ : કોરોના મહામારીએ સમગ્ર દેશ અને દુનિયામાં ૨૧ મી સદીની … Read More

અમારા માટે તો તળાવ ઉંડુ કરવાનું કામ સ્વાર્થ સાથે પરમાર્થ બન્યુ:કિશોરભાઇ ગજેરા

મેઘમહેર થતાંની સાથે જ ભીમસર તળાવને શ્રમદાન દ્વારા ઉંડુ કરનાર શ્રમિકોનો પરસેવો પારસમણી બની છલકાયો લોકાડાઉનના સમય દરમિયાન મનરેગા હેઠળ રાજકોટ જિલ્લાના ૨૦ હજારથી વધુ ગ્રામિણોને મળી ૨.૯૫ લાખથી વધુ … Read More

વેણુ-૨ ડેમના ૦૪ દરવાજા ૪ ફુટ ખોલવામાં આવ્યા-નીચાણવાળા વિસ્તારોને સાવચેત સુચના

રાજકોટ, ૨૫ ઓગસ્ટ:રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના ગામ ગધેથડ પાસે આવેલો વેણુ-૨ ડેમ તેની નિર્ધારિત સપાટીએે ભરાઇ ગયો હોવાથી ડેમના ૦૪ દરવાજા ૪ ફુટ ખોલવામાં આવ્યા છે. ડેમમાં ૧૦૩૮૩ કયુસેક પાણીની આવક … Read More

ભીમોરા ગામે ૩૦ ખેત મજુરોને રેસ્ક્યુ કરીને સલામત સ્થળે લઇ જવાયા

રાજકોટ તા.૨૫ ઓગષ્ટ- ઉપલેટા તાલુકાના ભીમોરા ગામે ભાદર નદીના કાંઠે રમેશભાઈ જાવીયાની વાડીમાં કામ કરતા રમેશભાઈ માનસિંગભાઈના પરિવારના સભ્યો સહિત કુલ ૩૦ જેટલા ખેત મજૂરો ગઈકાલ સાંજે ભારે વરસાદના કારણે વાડીમાં ફસાયેલ હતા. … Read More