ખેડૂતોના કલ્યાણ માટે રાજય સરકાર સતત પ્રયત્નશીલ છે:મંત્રીશ્રી જયેશભાઇ રાદડિયા

મુખ્યમંત્રી પાક સંગ્રહ યોજના અને કિસાન પરિવહન યોજનાનું વિડિયો કોન્ફરન્સના માધ્યમથી ઇ.લોકાર્પણ કરતાં મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી રાજકોટમાં યોજાયેલ ઇ.લોકાર્પણ કાર્યક્રમમાં અન્ન-નાગરિક પૂરવઠા મંત્રીશ્રી જયેશભાઇ રાદડિયાની વિશેષ ઉપસ્થિતી અહેવાલ: પારૂલ આડેસરા,રાજકોટ રાજકોટ, ૧૦ સપ્ટેમ્બર: રાજકોટમાં મુખ્યમંત્રી … Read More

કોરોનાની અદ્યતન સારવાર અને નિયંત્રણના સર્વગ્રાહી પગલાઓને લીધે ગુજરાત રોલમોડેલ:મુખ્યમંત્રીશ્રી

રાજકોટ મેડીકલ ક્ષેત્રે હબ બનવા જઈ  રહ્યું છે -કેન્સર જેવા ગંભીર રોગોની સારવાર માટે મેટ્રોસિટીમાં નહી જવુ પડે:નીતિનભાઈ પટેલ મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીના  હસ્તે અને નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને રાજકોટમાં  કોવીડ અને કેન્સરના દર્દીઓના લાભાર્થે … Read More

GJ 3 LM સીરીઝના બાકી રહેતા ગોલ્ડન તથા સિલ્વર નંબરોનું રી-ઓકશન યોજાશે

અહેવાલ:શુભમ અંબાણી,રાજકોટ રાજકોટ, ૦૯ સપ્ટેમ્બર:રાજકોટ જિલ્લામાં મોટર પ્રકારના વાહનો માટે GJ 3 LM સિરિઝના બાકી રહેતા ગોલ્ડન સિલ્વર નંબર માટેનું રી-ઓક્શન ઇ-ઓક્શનની પ્રક્રિયાથી શરૂ થનાર છે. આ ઈ-ઓકશનની પ્રક્રિયામાં ઓનલાઇન અરજી કરવાનો … Read More

૦૯ સપ્ટેમ્બરના રોજ બપોર ૧૨:૩૦ કલાકે ૨૦૦ બેડની અદ્યતન સુવિધા ધરાવતી કોવિડ હોસ્પિટલના ઈ-લોકાર્પણ

મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે ગાંધીનગરથી રાજકોટના સૌરાષ્ટ્ર કેન્સર કેર અને રિસર્ચ ઈન્સ્ટીટ્યુટ ખાતે ઈ-લોકાર્પણ ૨૦૦ બેડના અદ્યતન કોવિડ હોસ્પિટલ, કોવિડ ઓટોપ્સી સેન્ટર, કોલેજોમા પોસ્ટ કોવિડ ફીજીયોથેરાપી રીહાબીલીટેશન કોર્ષ  અને રેડિયોથેરાપીના અદ્યતન મશીન … Read More

મેડિકલ – નોનમેડિકલ કર્મીઓની ટીમ ડોર-ટુ-ડોર જનઆરોગ્યનો કરી રહી છે સર્વે

કોરોના વાયરસના સંક્રમણને ખાળવા રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા શ્રેણીબદ્ધ ભરાતા પગલાં મેડિકલ – નોનમેડિકલ કર્મીઓની ટીમ ડોર-ટુ-ડોર જનઆરોગ્યનો કરી રહી છે સર્વે નિયત પત્રકમાં ગ્રામજનોની આરોગ્ય વિષયક વિગતોને એકત્ર કરીને કરાતું … Read More

કોવીડ હોસ્પિટલને વ્યવસ્થાપનમાં ૨૪ કલાક મદદરૂપ બનતા ખાનગી સિક્યોરીટીના ફરજનિષ્ઠ જવાનો

અહેવાલ: રાજકુમાર,રાજકોટ રાજકોટ, ૦૬ સપ્ટેમ્બર: કોવીડ હોસ્પિટલ નજીક એમ્બ્યુલન્સની સાયરનનો અવાજ નજીક આવતા જ રસ્તા પરની બેરીકેટ ફટાફટ એક તરફ કરી એમ્બ્યુલન્સને રસ્તો કરી આપે છે, એમ્બ્યુલન્સ અંદર આવી જતા જ ફરી … Read More

ગુજરાતમાં સૌ પ્રથમ રાજકોટમાં કોરોનાગ્રસ્ત મૃતદેહની પેથોલોજીકલ ઓટોપ્સીનો પ્રારંભ

કોરોનાગ્રસ્ત શરીરના રિસર્ચ દ્વારા સારવારની પધ્ધતિમાં બદલાવ લાવી કોરોનાને હરાવવા વધુ સઘન પગલાં લેવાશે અહેવાલ:રાજ લક્કડ , રાજકોટ રાજકોટ, ૦૬ સપ્ટેમ્બર: કોરોના સંક્રમણનો ભોગ બનેલા લોકોને ઉગારવા તથા સંક્રમણ અટકાવવા માટે સમગ્ર … Read More

“જીવન રથની સલામતી” કાજે “ઘન્વંતરી રથ” દ્વારા ઉત્તમ કામગીરી કરતું આરોગ્ય વિભાગ

“કન્ટેઈનમેન્ટ ઝોન કોરોના મુક્ત ન થાય ત્યાં સુઘી કામ કરવાની પ્રતિબધ્ધતા સાથે અમે લોકસેવાર્થે હરહંમેશ તૈયાર છીએ:આરોગ્ય કર્મી દિપકભાઈ રાઠોડ રાજકોટ, ૦૬ સપ્ટેમ્બર : કોરોનાની માહામારીથી લોકોને સુરક્ષિત કરવા માટે રાજ્ય સરકાર અને … Read More

શિક્ષકોએ માતા-પિતા-ગુરૂની જેમ બાળકોને શિક્ષિત અને દિક્ષિત કરવા જોઇએ:મંત્રીશ્રી જયેશભાઇ રાદડિયા

જિલ્લા કક્ષાએ શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક વિતરણ સમારોહ યોજાયો અહેવાલ: પારૂલ આડેસરા,રાજકોટ રાજકોટ તા.૫ સપ્ટેમ્બર- દેશના પૂર્વ રાષ્ટ્રપતિ શ્રી રાધાક્રિષ્નન સર્વોપલીનની યાદમાં પમી સપ્ટેમ્બર શિક્ષકદિન તરીકે ઉજવવામાં આવે છે. સમગ્ર ગુજરાતમાં રાજય સરકાર … Read More

અનલોક -૪ અન્વયે પોલિસ કમિશ્નરશ્રીએ જારી કરેલા પ્રતિબંધક હુકમોની મુદત તા.૩૦ સપ્ટેમ્બર સુધી લંબાવાઇ

રાજકોટ, ૦૩ સપ્ટેમ્બર: કોરોના મહામારીને અટકાવવા માટે અનલોક-૪ અન્વયે રાજકોટ શહેર પોલિસ કમિશ્નરશ્રી મનોજ અગ્રવાલે રાજકોટ શહેર પોલીસ કમિશ્નરેટની હદ સુધીના વિસ્તારમાં નીચે મુજબના કરેલા હુકમોની મુદત તા. ૩૦ સપ્ટેમ્બર સુધી … Read More