સ્મીમેર હોસ્પિટલના મહિલા ડો. નિમિષાએ કોરોનાને મ્હાત આપી, ફરજમાં જોડાયા

અહેવાલ: પરેશ ટાપણીયા, સુરત સુરત, ૨૨ સપ્ટેમ્બર: કોરોના વોરિયર્સ તરીકે દર્દીઓની સેવા કરતાં ડોકટરો અને નર્સિંગ સ્ટાફ ફરજ દરમિયાન કોરોના સંક્રમિત થઇ, કોરોનાને મ્હાત આપી, પુનઃ ફરજમાં જોડાયા છે. સુરતના … Read More

આરાધ્યે પરિવારના સાત સભ્યો કોરોના સામે જંગ જીત્યા

પરિવારના સૌથી નાના ચાર માસના શિવાંશ અને વરિષ્ઠ ૮૩ વર્ષીય દાદી રૂકમણીબેન સામે કોરોનાએ હાર માની સુરત, ૨૧ સપ્ટેમ્બર: કોરોના સામેનાં જંગમાં ગુજરાત દરેક મોરચે અડીખમ લડત લડી રહ્યું છે. … Read More

અંકિતભાઈ નાયકે બીજીવાર પ્લાઝમાં દાન કરી, વડાપ્રધાનશ્રીને બર્થ-ડે ગીફટ આપી

અંકિતભાઈ નાયકે જન્મ દિવસે પ્રથમવાર પ્લાઝમા ડોનેટ કર્યું હતું અહેવાલ: મહેન્દ્ર વેકરીયા, સુરત સુરત.ગુરૂવાર: ૧૭ મી સપ્ટેમ્બર એટલે સુરતના અંકિત નાયકે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના જન્મદિવસે બીજીવાર પ્લાઝમાં ડોનેટ કરી … Read More

કોરોના યોદ્ધા દિવ્યાબેન કોરોનાથી સ્વસ્થ થયાં બાદ પૂર્વવત ફરજ પર જોડાયા

સિવિલના સ્ટાફ નર્સ દિવ્યાબેન બામણે ૧૧ દિવસની સારવાર બાદ કોરોનાને હરાવ્યો અહેવાલ: મહેન્દ્ર વેકરીયા, સુરત સુરત, ૧૬ સપ્ટેમ્બર: નવી સિવિલના ઘણાં કોરોનાયોદ્ધાઓ કોરોનાગ્રસ્તોની સેવા કરતાં કરતાં ખુદ સંક્રમિત થયાં, પરંતુ … Read More

આણદાણી પરિવારના ડોક્ટર દંપતિ છ માસથી કોવિડ-19 વોર્ડમાં ફરજ બજાવે છે.

ડો.દિશા દર્દીની સેવા કરતાં સંક્રમિત થયા હતા. અહેવાલ: પરેશ ટાપણીયા, સુરત સુરત, ૧૦ સપ્ટેમ્બર: કોરોના દર્દીઓની સેવામાં સમર્પિત તબીબ દંપતિ અન્ય તબીબો માટે પ્રેરણાદાયી બન્યા છે. ડો.હિરેન આણદાણી સ્મીમેર અને તેમના … Read More

૮૪ વર્ષીય વૃદ્ધા કોરોના સામે જંગ જીત્યા

૧૫ વર્ષથી બ્લડપ્રેશરની બિમારી ધરાવતા રાંદેરના ૮૪ વર્ષીય વૃદ્ધા કોરોના સામે જંગ જીત્યા ૦૭ સપ્ટેમ્બર,સુરત: સિવિલ હોસ્પિટલમાં કોરોનાની સારવાર હેઠળ રહેલાં રાંદેર,પાલનપુર જકાતનાકાના ૮૪ વર્ષના વયોવૃદ્વ લીલાબેન ઠાકોર આઠ દિવસમાં … Read More

ગોપીનાથ જેમ્સના ૪૨ રત્નકલાકારોએ પ્લાઝમા દાન કર્યું

પ્લાઝમા ડોનેટ કરવામાં સૂરતીઓ અગ્રેસર:૯૩૯ વ્યક્તિઓએ પ્લાઝમા ડોનેટ કર્યા જે પૈકી ૧૫૬૯ ઈસ્યુ સાથે સુરત રાજ્યમાં પ્રથમ નંબરે અહેવાલ: પરેશ ટાપણીયા, સુરત સુરત: રવિવાર‘‘નથી જાણ્યું અમારે પંથ શી આફત ખડી … Read More

ડાયમંડ બાદ ટેક્ષટાઈલના કર્મયોગીઓ પણ પ્લાઝમાં દાનમાં આગળ આવ્યા

કડોદરાની ટેક્ષ્ટાઈલ કંપનીના ૨૧ કર્મચારીઓએ પ્લાઝમાં દાનનો કર્યો સંકલ્પઃ છ કર્મચારીઓએ પ્લાઝમા દાન કર્યું સુરતઃ રક્તદાન, દેહદાન, ચક્ષુદાન, માનવ અંગોનું દાન (ઓર્ગન ડોનેશન) અને હવે પ્લાઝમાં દાનમાં પણ સુરતની આગવી … Read More

સ્મીમેર હોસ્પિટલમાં ૫૦૧ પ્લાઝમા દાન સાથે રાજ્યભરમાં મોખરે

પ્લાઝમા બેંકના તબીબી સ્ટાફના પરિશ્રમ અને પ્લાઝમા દાતાઓના સહયોગથી પ્લાઝમા દાનનું સીમાચિહ્ન સર કર્યું છે: પુનિત નૈયર સુરત:મંગળવાર: દાનવીર કર્ણની ભૂમિ સુરત હવે કોવિડ-૧૯ની વૈશ્વિક મહામારી વચ્ચે પ્લાઝમા દાનની ભૂમિ … Read More

કોરોના દર્દીઓની સેવા સારવારમાં સમર્પિત તબીબ દંપતિ ડો.પાર્થ શાહ અને ડો.ૠતા સાવજ

સુરત:મંગળવાર: કોરોના દર્દીઓની સેવા સારવારમાં સમર્પિત તબીબ દંપતિ અન્ય તબીબો માટે પ્રેરણાદાયી બન્યું છે. ડો.પાર્થ શાહ સ્મીમેર ખાતે મેડિસીન વિભાગમાં અને તેમના પત્ની ડો.ૠતા સાવજ નવી સિવિલમાં રેસિડેન્ટ ડોક્ટર તરીકે … Read More