કોરોના(Corona)ની મહામારી વચ્ચે મૃતકોની સંખ્યા વધતા સ્મશાન ગૃહોમાં નવી મુશ્કેલી સાથે અછત- વાંચો સંપૂર્ણ માહિતી
અમદાવાદ,13 એપ્રિલ: કોરોના(Corona)ના સતત વધતા જતા ભરડા વચ્ચે હવે અમદાવાદ અને સૂરતના સ્મશાન ગૃહમાં નવી પળોજણ ઉભી થઇ છે. કોરોના મહામારી વચ્ચે મૃતકોની વધતી જતી સંખ્યાના કારણે હવે સ્મશાન ગૃહમાં … Read More