કોવિડ દર્દી અને પરિવારજનો વચ્ચે સેતુરૂપ ભુમિકા ભજવતું સુરત સિવિલનું ‘હેલ્પ ડેસ્ક’

સુરત:મંગળવાર: કોરોનાગ્રસ્ત દર્દીઓને તેમના સ્વાસ્થ્યની સુધી ખબરઅંતર તેમના સ્વજનોને આપવા શરૂ કરાયેલું ‘હેલ્પ ડેસ્ક’ દર્દી અને તેના પરિવાર વચ્ચે સેતુરૂપ ભુમિકા ભજવી રહયું છે. દર્દીઓના પરિવારજનોને સિવિલમાં સારવાર લઈ રહેલા … Read More

પરિવારથી વિખૂટા રહીને કોવિડ દર્દીઓને સ્વસ્થ કરવા એ અમારી પહેલી ફરજ: ડો. શાંભવી વર્મા

કોરોનાને મ્હાત આપી નવી સિવિલ હોસ્પિટલના મહિલા તબીબ ફરી દર્દીઓની સેવા માટે તૈયાર   હું સ્વસ્થ થઈ છું ત્યારે એ વિચારીને આનંદિત છું કે જ્યારે દર્દીઓ સાજા થઈને ઘરે જતા હશે … Read More

ઈટોલીઝુબામ ઈન્જેકશનએ ટોસિલીઝુમાબની માફક સમાન રીતે અસરકારક છેઃઅધિક્ષકશ્રી

સુરત:માહિતીબ્યુરો:૨૧ જુલાઈ ૨૦૨૦ કોવિડ-૧૯ મહામારીમાં કોરોના સંક્રમિત દર્દીઓની સારવાર દરમિયાન ગંભીર પ્રકારના લક્ષણો ધરાવતા દર્દીઓને ‘ટોસિલીઝુબામ’ નામના ઈન્જેકશન આઈસીએમઆરની ગાઈડલાઈન અનુસાર જિલ્લા કમિટી દ્વારા મંજૂરી મુજબ આપવામાં આવે છે, જે … Read More

ટી.બી. અને કોરોનાગ્રસ્ત પરવીનબાનું પઠાણે દોઢ મહિનો સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ કોરોનાને હરાવ્યો

કોરોનાની સારવાર દરમિયાન ટી.બી.ની બિમારી થતા જીવવાની આશા છોડી દીધી હતી, પરંતુ ડોક્ટરોની મહેનતથી દોઢ મહિનામા સંપૂર્ણ સ્વસ્થ થઈ છું: પરવીનબાનુ પઠાણ દર્દીની સેવા કરવી અમારો એક માત્ર ઉદ્દેશ્ય છે, … Read More

સુરતની નવી સિવિલમાં ૧૩,૦૦૦ કિ.લિટરની ક્ષમતાવાળી આધુનિક ઓક્સિજન ટેન્ક સ્થાપિત કરાઇ

▪કોરોનાના દર્દીઓની સારવારમાં મહત્વનું સોપાન : ઓક્સિજન રિઝર્વ લેવલે આવશે એટલે કંપનીને મેસેજ મળી જશે સુરત, ૦૭ જુલાઈ ૨૦૨૦ સુરતમાં નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ કોરોનાના દર્દીઓને ઓક્સિજનનો પુરતો પુરવઠો વિના … Read More