બ્રેકિંગ ન્યૂઝઃ મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખે(Anil deshmukh) આપ્યું રાજીનામું, CBIએ 100 કરોડની વસુલીનો લગાવ્યો આરોપ- વાંચો શું છે મામલો

મુંબઇ, 05 એપ્રિલઃ તાજેતરમાં જ મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખે(Anil deshmukh) રાજીનામું આપ્યું છે. કોરોનાના વધતા કેસના કારણે મહારાષ્ટ્ર સરકાર ચિંતામાં હતી અને હવે અનિલ દેશમુખના રાજીનામું આપવાથી તેમાં વધારો થયો … Read More