બ્રેકિંગ ન્યૂઝઃ મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખે(Anil deshmukh) આપ્યું રાજીનામું, CBIએ 100 કરોડની વસુલીનો લગાવ્યો આરોપ- વાંચો શું છે મામલો

મુંબઇ, 05 એપ્રિલઃ તાજેતરમાં જ મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખે(Anil deshmukh) રાજીનામું આપ્યું છે. કોરોનાના વધતા કેસના કારણે મહારાષ્ટ્ર સરકાર ચિંતામાં હતી અને હવે અનિલ દેશમુખના રાજીનામું આપવાથી તેમાં વધારો થયો … Read More

કોરાના વધતા સંક્રમણને લઈને ઉદ્ધવ સરકારે(uddhav sarkar) લીધો મહત્વનો નિર્ણય, નિયમનો ભંગ કરનાર વિરુદ્ધ થશે એફઆઇઆર

મુંબઇ, 19 ફેબ્રુઆરીઃ દેશમાં કોરોનાના કહેર ઘટતો દેખાઈ રહ્યો છે તો બીજી તરફ મહારાષ્ટ્રમાં સતત કેસ વધી રહ્યા છે જે મહારાષ્ટ્ર સરકાર(uddhav sarkar) માટે ચિંતાનો વિષય બન્યો છે. રાજ્યની રાજધાની … Read More