Corona fourth wave alert: ફોર્સે કોરોનાની ચોથી લહેરને લઈને આપી આ ચેતવણી, હવે ફરી આ રાજ્યમાં થશે માસ્ક ફરજીયાત!- વાંચો વિગત

Corona fourth wave alert: દિલ્હી, કર્ણાટક અને અન્ય રાજ્યોમાં વધી રહેલા કોરોના પ્રકોપને ધ્યાનમાં રાખીને સોમવારે મહારાષ્ટ્ર સ્ટેટ ટાસ્ક ફોર્સના સભ્યોની વિશેષ બેઠક યોજાઈ હતી મુંબઇ, 27 એપ્રિલઃ Corona fourth … Read More

Maharashtra entry rules: દેશના આ રાજ્યમાં પ્રવેશ માટે વેક્સિનના બંને ડોઝ જરૂરી, RTPCR રિપોર્ટ નહીં હોય તો 14 દિવસનું ક્વોરેન્ટાઈન ફરજિયાત

Maharashtra entry rules: કોરોનાની ત્રીજી લહેરની આશંકા જણાઈ રહી હોવાથી સરકારે આ આકરા નિર્ણયો લીધા નવી દિલ્હી, 14 ઓગષ્ટઃ Maharashtra entry rules: મહારાષ્ટ્ર સરકારે કોરોનાના કહેર વચ્ચે બહારથી આવતા મુસાફરોને … Read More

Maharashtra: महाराष्ट्र के सीएम उद्धव ठाकरे ने दिए निर्देश, कोरोना मुक्त गांवों में स्कूल खोले जायें

Maharashtra: महाराष्ट्र के ऐसे गांवों में स्कूल खुल सकते हैं जो संक्रमण मुक्त हैं मुंबई, 23 जूनः Maharashtra: महाराष्ट्र के ऐसे गांवों में स्कूल खुल सकते हैं जो संक्रमण मुक्त … Read More

Maharashtra: સરકારે મહારાષ્ટ્રની વિધાનસભાની સુરક્ષામાં કર્યો વધારો, વિધાનસભાના સચિવાલયમાં બોમ્બ હોવાની મળી હતી જાણકારી

મુંબઇ, 30 મેઃ મુંબઈ સ્થિત મહારાષ્ટ્ર(Maharashtra) વિધાનસભા સચિવાલયમાં બોમ્બ હોવાની સૂચના મળી હતી. કંટ્રોલ રૂમમાંથી આ માહિતી મળતાં મુંબઇ પોલીસની બોમ્બ વિરોધી ટુકડી તપાસ માટે સ્થળ પર પહોંચી હતી. પોલીસનું … Read More

બ્રેકિંગ ન્યૂઝઃ મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખે(Anil deshmukh) આપ્યું રાજીનામું, CBIએ 100 કરોડની વસુલીનો લગાવ્યો આરોપ- વાંચો શું છે મામલો

મુંબઇ, 05 એપ્રિલઃ તાજેતરમાં જ મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખે(Anil deshmukh) રાજીનામું આપ્યું છે. કોરોનાના વધતા કેસના કારણે મહારાષ્ટ્ર સરકાર ચિંતામાં હતી અને હવે અનિલ દેશમુખના રાજીનામું આપવાથી તેમાં વધારો થયો … Read More

વધતા કોરોના કેસના કારણે મહારાષ્ટ્ર સરકારે લીધો આ મહત્વનો નિર્ણય-બે દિવસ રહેશે લોકડાઉન (lockdown),આ સાથે જાહેર કરી ગાઇડલાઇનઃ વાંચો સંપૂર્ણ વિગત

મુંબઇ, 04 એપ્રિલઃ કોરોનાનો કહેર વધતા આજે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ એક મહત્વપૂર્ણ બેઠક બોલાવી હતી. આ બેઠકમાં રાજ્યમાં આકરા પ્રતિબંધો લાગૂ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. બેઠકમાં કોરોનાના નિયમો કડક … Read More

વધતા જતા કોરોના કેસને લઇને મહારાષ્ટ્રે લીધો મહત્વનો નિર્ણયઃ આ દિવસથી મુંબઈ સહિત આખા મહારાષ્ટ્ર(Maharashtra)માં નાઈટ કર્ફ્યુ લાગુ!

મુંબઇ, 27 માર્ચઃ આખરે મહારાષ્ટ્ર(Maharashtra) સરકારે આખા રાજ્યમાં રાત્રિ કરફ્યુ નો નિર્ણય લઈ લીધો છે. મુખ્યમંત્રીના કાર્યાલય થી જાહેર કરવામાં આવેલા આદેશ મુજબ મુંબઈ સહિત આખા રાજ્યમાં રવિવારે રાતથી કર્ફ્યુ … Read More

મહારાષ્ટ્ર સરકારની ચિંતામાં વધારોઃ સીએમએ આપ્યું 8 દિવસનું અલ્ટિમેટ, અમરાવતીમાં એક અઠવાડીયાનું લોકડાઉન(Lockdown)

મુંબઇ, 22 ફેબ્રુઆરીઃ કોરોનાની રસ ભલે આવી ગઇ છે. પરંતુ કોરોનાની ગાઇડલાઇનનું પાલન કરવુ પણ ખૂબ જ જરુરી છે. ગાઇડલાઇનનું પાલન કરવામાં ન આવવાના કારણે કોરોનાના કેસમાં વધારો થયો છે. … Read More

કોરાના વધતા સંક્રમણને લઈને ઉદ્ધવ સરકારે(uddhav sarkar) લીધો મહત્વનો નિર્ણય, નિયમનો ભંગ કરનાર વિરુદ્ધ થશે એફઆઇઆર

મુંબઇ, 19 ફેબ્રુઆરીઃ દેશમાં કોરોનાના કહેર ઘટતો દેખાઈ રહ્યો છે તો બીજી તરફ મહારાષ્ટ્રમાં સતત કેસ વધી રહ્યા છે જે મહારાષ્ટ્ર સરકાર(uddhav sarkar) માટે ચિંતાનો વિષય બન્યો છે. રાજ્યની રાજધાની … Read More

બોલિવુડ અને સ્પોર્ટ્સ સ્ટારે ઇન્ડિયાટુગેધરને લઇને કરેલા ટ્વિટ વિશે, મહારાષ્ટ્ર સરકારે (Maharashtra Government) લીધુ મહત્વનું પગલુઃ આપ્યા તપાસના આદેશ

Maharashtra Government: વિદેશ મંત્રાલય દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી ત્યાર બાદ લતા મંગેશકર, સચિન તેંડુલકર, બોલિવુડ અભિનેતા અક્ષય કુમાર, અજય દેવગણ સહિત અનેક હસ્તિઓએ ટ્વીટ કરી હતી મુંબઇ, 08 ફેબ્રુઆરીઃ હોલિવુડ … Read More