ટુ વ્હીલર ની ચોરી કરનાર એક ઈસમને પકડી ચોરીનાં કુલ-૧૦ વાહનો કબજે કરી: અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચ

અમદાવાદ શહેરના અલગ-અલગ વિસ્તારોમાંથી ટુ વ્હીલર વાહનોની ચોરી કરનાર એક ઈસમને પકડી પાડી ચોરીનાં કુલ-૧૦ વાહનો કિંમત રુપિયા ૧,૯૮,૦૦૦/- ની મત્તાનાં કબજે કરી કુલ- ૧૯ વાહન ચોરીના ગુન્હાઓનો ભેદ ઉકેલતી … Read More

पोरबंदर एवं दिल्ली सराय रोहिल्ला के बीच द्वि-साप्ताहिक ट्रेन

  अहमदाबाद, 13 अक्टूबर: पश्चिम रेलवे द्वारा आगामी त्यौहारी सीजन के दौरान यात्रियों की मांग व सुविधा के लिए पोरबंदर से दिल्ली सराय रोहिल्ला मध्य एक और द्वि-साप्ताहिक एक्सप्रेस विशेष … Read More

શ્રી સોમનાથ મંદિરના લાઈટ એન્ડ સાઉન્ડ શો ૧૫ ઓકટોબરથી યાત્રિકો માટે શરૂ કરવામાં આવશે

શ્રી સોમનાથના ઈતિહાસને ઉજાગર કરતો લાઈટ એન્ડ સાઉન્ડ શો૧૫ ઓકટોબરથી યાત્રિકો માટે શરૂ કરવામાં આવશે. સોમનાથ, ૧૩ ઓક્ટોબર: સરકારશ્રીની અનલોક ૦૫ ની ગાઈડલાઈન મુજબ ૧૫ ઓકટોબરથી શ્રી સોમનાથ મંદિરના દર્શનનો … Read More

રાજ્યના પશુપાલકોની મદદ માટે દૂધ સંઘોને આ પાવડરની નિકાસ માટે સહાય અપાશે : નીતિનભાઇ પટેલ

પશુપાલકો માટે રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણયઆંતરરાષ્ટ્રીય બજારમાં દૂધના પાવડરના ભાવ ઘટતાં રાજ્યના પશુપાલકોની મદદ માટે દૂધ સંઘોને આ પાવડરની નિકાસ માટે સહાય અપાશે : નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઇ પટેલ દૂધના પાવડરની … Read More

ધ્રોલ હોસ્પિટલમાં તોડફોડ કેસના મામલે ધારાસભ્ય રાઘવજી પટેલ સહિત 5ને કોર્ટે ઠેરવ્યા આરોપી

અહેવાલ: જગત રાવલ, જામનગર જામનગર, ૧૩ ઓક્ટોબર: જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકામાં વર્ષ 2007માં હોસ્પિટલમાં તોડફોડ કરવાના મુદ્દે હાલના ધારાસભ્ય રાઘવજીભાઈ પટેલ સહિત પાંચ વ્યક્તિઓ ઉપર આજે ધ્રોલની સ્થાનિક કોર્ટમાં કેસ … Read More

भलस्वा डंपिंग साइट पर जारी दिशा-निर्देशों का पालन नहीं होने पर 20 लाख रुपए जुर्माना लगाने का निर्देश- गोपाल राय

भलस्वा डंपिंग साइट पर जारी दिशा-निर्देशों का पालन नहीं होने पर डीपीसीसी को नार्थ एमसीडी पर 20 लाख रुपए जुर्माना लगाने का निर्देश- गोपाल राय -भलस्वा डंपिंग साइट पर बड़े … Read More

જીવન- મરણના તુમૂલ સંઘર્ષમાં “વાત્સલ્ય” જીત્યું

મુખ્યમંત્રી અમૃતમ વાત્સલ્ય કાર્ડની મદદથી વસ્ત્રાલના રમેશભાઇ પટેલની હ્યદયની બાયપાસ સર્જરી મફતમાં થઇ લાભાર્થી રમેશભાઇ પટેલ • મુખ્યમંત્રી અમૃતમ વાત્સલ્ય કાર્ડથી મારા જેવા રાજ્યના અનેક લોકોનો જીવ બચ્યો છે• મુખ્યમંત્રી … Read More

આચાર્ય અને શિક્ષક વચ્ચે ખટરાગ ઉભો થતા ફરીયાદ રાજ્ય ના શિક્ષણ વિભાગ સુધી પહોચી

જેતવાસ ગામ ની સરકારી પ્રાથમીક શાળા માં આચાર્ય અને શિક્ષક વચ્ચે ખટરાગ ઉભો થતા ફરીયાદ રાજ્ય ના શિક્ષણ વિભાગ સુધી પહોચી..તપાસ ટીમ પહોચી જેતવાસ.. અહેવાલ: ક્રિષ્ના ગુપ્તા, અંબાજી અંબાજી, ૧૩ … Read More

सीएम अरविंद केजरीवाल ने नरेला क्षेत्र में बाॅयो डीकंपोजर घोल के छिड़काव का किया शुभारंभ

सीएम अरविंद केजरीवाल ने नरेला क्षेत्र में बाॅयो डीकंपोजर घोल के छिड़काव का किया शुभारंभ, दिल्ली के करीब 800 हेक्टेयर जमीन पर होगा निःशुल्क छिड़काव – उत्तर भारत के सभी … Read More

સ્ટેચ્યુ ઓફ યુનિટી તા.૧૭ ઓક્ટોબરથી ફરી ખુલ્લું મુકાશે

કોવિડ-19 ગાઈડલાઈનનું ચુસ્ત પાલન કરવા વિશેષ વ્યવસ્થા ગોઠવવામાં આવી અહેવાલ: સત્યમ બારોટ રાજપીપલા, ૧૩ ઓક્ટોબર: કોવિડ-૧૯ અંતર્ગત સરકારશ્રીની અનલોક પ્રક્રિયા મુજબ દેશનાં વિવિધ પ્રવાસન સ્થળોને ખુલ્લાં મુકવા અંગે શ્રેણીબધ્ધ નિર્ણય … Read More