भारत ने पिछले 24 घंटों में 69,921 नए मामले दर्ज किए गए

भारत ने पिछले 24 घंटों में 65,081 रिकवरी (ठीक होने की दर) दर्ज की जबकि 69,921 नए मामले दर्ज किए गए पिछले 24 घंटों में, 819 मौतें रिपोर्ट की गईं … Read More

केन्द्रीय मंत्रिमंडल ने पूर्व राष्ट्रपति श्री प्रणब मुखर्जी के निधन पर शोक व्यक्त किया

भारत के पूर्व राष्ट्रपति स्वर्गीय श्री प्रणव मुखर्जी को उनके निवास स्थान, राजाजी मार्ग, नई दिल्ली में 01 सितंबर, 2020 को अंतिम सम्मान देते हुए। 01 SEP 2020 by PIB … Read More

ભારતમાં છેલ્લા 24 કલાકમાં જયારે 69,921 નવા કેસ નોંધાયા

ભારતમાં છેલ્લા 24 કલાકમાં 65,081 દર્દીઓ સાજા થયા જયારે 69,921 નવા કેસ નોંધાયા છેલ્લા 24 કલાકમાં 819 મૃત્યુ નોંધાયા 01 SEP 2020 by PIB Ahmedabad છેલ્લા પાંચ દિવસથી દૈનિક 60,000થી વધુ … Read More

नए चुनाव आयुक्त के रूप श्री राजीव कुमार ने पदभार संभाला

01 SEP 2020 by PIB Delhi श्री राजीव कुमार ने आज भारत के नए चुनाव आयुक्त (ईसी) के रूप में पदभार संभाल लिया। इसके साथ ही श्री कुमार भी अब … Read More

પૂર્વ રાષ્ટ્રપતિ શ્રી પ્રણવ મુખરજીનું દુઃખદ અવસાન સદગતના માનમાં સાત દિવસનો રાષ્ટ્રવ્યાપી શોક જાહેર

રાષ્ટ્રધ્વજ અડધી કાઠીએ ફરકાવાશે રાજ્યના સામાન્ય વહિવટ વિભાગે જારી કર્યા આદેશો ગાંધીનગર,૦૧ સપ્ટેમ્બરભારતના પૂર્વ રાષ્ટ્રપતિ શ્રી સ્વ. પ્રણવ મુખરજીના દુ:ખદ અવસાનના શોકમાં, સદગતના માનમાં ભારત સરકારે તા.૩૧ ઓગસ્ટથી તા.૬ સપ્ટેમ્બર-ર૦ર૦ … Read More

રાજકોટમાં રોજના ૧૦૦ થી વધુ ફોન કોલ એટેન્ડ કરતું ૧૦૪ હેલ્પલાઈન

શરદી, ખાસી, તાવ કે શ્વાસ લેવામાં તકલીફ જેવા લક્ષણો જણાય તો તત્કાલ ડાયલ કરો સામન્ય બિમારી માટે નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનો સંપર્ક સાધવો રાજકોટ, ૧ સપ્ટેમ્બર:-  કોરોનાની મહામારી વચ્ચે રાજકોટ મહાનગર પાલિકાની અનોખી આરોગ્ય … Read More

જામનગર ખાડા નગર બન્યું હોવાના આક્ષેપ સાથે વિપક્ષીનો નવતર પ્રકારે વિરોધ

ગ્રીનસીટી વિસ્તારના પડેલા ખાડા પાસે વિપક્ષો દ્વારા ખાડા પૂજનનો કાર્યક્રમ યોજાયો રિપોર્ટ:જગત રાવલ ૦૧ સપ્ટેમ્બર:જામનગર શહેરમાં ચાલુ વરસાદી સિઝનમાં અનેક રોડ રસ્તાઓ ઉપર મસમોટા ગાબડા પડી ગયા છે, અને જામનગર … Read More

મંત્રીમંડળની આગામી બેઠકમાં ધ ગુજરાત ગુંડા એન્ડ એન્ટી સોશિયલ એકટીવિટીઝ (પ્રિવેન્શન) એકટ- ઓર્ડિનન્સ માટે પ્રસ્તાવ રજુ કરશે

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીની ગુંડા તત્વોને સ્પષ્ટ ચેતવણી આવનારા દિવસોમાં ગુંડા ગર્દી છોડવી પડશે અથવા ગુજરાત છોડવું પડશે મંત્રીમંડળની આગામી બેઠકમાં મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીવિરોધી કડક કાયદા માટે ધ ગુજરાત … Read More

જામનગર શહેરમાં કોરોના ના વધતા જતા સંક્રમણને લઈને ગ્રેઈન માર્કેટ વેપારી એસો. દ્વારા સતર્કતા

વેપારી એસોસીએશન દ્વારા જામ્યુકો ના સહયોગ થી આજે વેપારીઓ અને શ્રમિકો ના રેપિડ ટેસ્ટ ની કાર્યવાહી રિપોર્ટ:જગત રાવલ જામનગર શહેરમાં કોરોના ના વધતા જતા સંક્રમણને ધ્યાનમાં લઈને ગ્રેઇન માર્કેટ વેપારીના … Read More

જામનગરમાં ભીમવાસ વિસ્તારમાં વરસાદ પછી મકાન ધરાશાયી થયું

સદભાગ્યે મહોરમ ને લઈને ત્રણ બાળકો સહિત નો પરિવાર બહાર ગયો હોવાથી થયો આબાદ બચાવ રિપોર્ટ:જગત રાવલ જામનગરમાં ભીમવાસ શેરી નંબર ૨, શાળા નંબર -૪૨ ની સામે આવેલું એક રહેણાંક … Read More