રાજ્યના નાગરિકોને મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીની અપીલ

ગાંધીનગર, ૨૨ નવેમ્બર: રાજ્યના નાગરિકોને મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીની અપીલ મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ અમદાવાદ શહેરના સૌ નાગરિકોને બે દિવસના વીકએન્ડ કર્ફ્યુમાં આપેલા પૂરતા સહકાર માટે અભિનંદન આપ્યા છે અને આભાર વ્યક્ત … Read More

વડોદરાની વાઘોડિયા ચોકડી પર થયેલ ગોઝારા અકસ્માતમાં કાળનો કોળિયો બનેલા સુરત આહિર સમાજના 11 મૃતકોના શ્રદ્ધાંજલિના કાર્યક્રમ

સુરત, ૨૨ નવેમ્બર: વડોદરાની વાઘોડિયા ચોકડી પર થયેલ ગોઝારા અકસ્માતમાં કાળનો કોળિયો બનેલા સુરત આહિર સમાજના 11 મૃતકોના શ્રદ્ધાંજલિના કાર્યક્રમમાં વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ હાજર રહી પરિવારને સાંત્વના પાઠવી.

કેવડિયા કોલોની રેલ્વે સ્ટેશન ની ખાનપાન,સિકયોરિટી,હાઉસકિપિંગ જેવી સેવાઓ સ્થાનિકો ને ફાળવો: મનસુખ વસાવા

કેવડિયા કોલોની માં શરુ થનાર રેલવે સ્ટેશન. પર વિવિધ સેવા ઓ માં સ્થાનિક બેરોજગારો ને લાભ આપવા સાંસદ ની રજુઆત. અહેવાલ: સત્યમ બારોટ, રાજપીપલા રાજપીપલા, ૨૨ નવેમ્બર: કેવડિયા કોલોની ખાતે … Read More

વીરપુર-ગોંડલ વચ્ચે રેલ્વે ક્રોસિંગ અકસ્માતની તપાસ 23 અને 24 નવેમ્બરના રોજ રેલ્વે સંરક્ષા આયુક્ત કરશે

ભાવનગર, ૨૨ નવેમ્બર: ભાવનગર રેલ્વે મંડલના વીરપુર અને ગોંડલ સ્ટેશન વચ્ચે માનવ યુક્ત રેલ્વે ક્રોસિંગ નં 39 સી પર 22 નવેમ્બર 2020 (રવિવાર) ના રોજ જ્યારે ટ્રેન નં. 01463 (સોમનાથ-જબલપુર) … Read More

वीरपुर-गोंडल के बीच रेलवे क्रॉसिंग दुर्घटना की जाँच 23 व 24 नवम्बर को रेल संरक्षा आयुक्त करेंगे

भावनगर, 20 नवम्बर: भावनगर रेल मण्डल के वीरपुर एवं गोंडल स्टेशनों के बीच स्थित मानव युक्त रेलवे क्रॉसिंग सं. 39C पर 22 नवम्बर, 2020 (रविवार) को जब गाड़ी सं. 01463 … Read More

અમદાવાદ શહેરના તમારા વિસ્તારની જુઓ કરફ્યુના તસવીરો

અમદાવાદ, ૨૨ નવેમ્બર: મણિનગર, શાહઆલમ દરવાજા, શાહઆલમ સર્કલ, દાણીલીમડા સર્કલ, ચન્દ્રનગર બ્રિજ, અંજલિ સર્કલ, માણેકબાગ શ્યામલ રોડ, શ્યામલ સર્કલ.

ગુજરાતમાં કરફ્યુ કોરોના અને તંત્ર જાણો તમારા શહેરના સમાચાર

કાલુપુર સ્ટેશન પર ટ્રેનમાં આવતા મુસાફરોને ઘરે જવા માટે બસની વ્યવસ્થા કરવામાં આવી છે યાત્રીઓન કોઈ પણ તકલીફના પડે એટલા માટે પોલીસ ખડે પગે ઉભી છે એક યાત્રીએ જણાવ્યું અમે … Read More

के.आई.आई.टी. के (वर्चुअल) दीक्षान्त समारोह के अवसर पर 7135 शिक्षार्थियों को डिग्री से सम्मानित किया गया

कलिंगा इन्स्टीच्यूट ऑफ इण्डस्ट्रियल टेक्नोलोजी (के.आई.आई.टी.) के प्रतीयमान (वर्चुअल) दीक्षान्त समारोह के अवसर पर 7135 शिक्षार्थियों को डिग्री से सम्मानित किया गया भुवनेश्वर, 22 नवम्बर: हर वर्ष की भाँति इस … Read More

धनबाद जलाराम मंदिर में कोरोना गाइडलाइन का पालन करते हुए जन्म जयंती मनाई गयी

रिपोर्ट: दीपेश याग्निक, धनबाद धनबाद, 22 नवम्बर: शास्त्रीनगर स्थित जलाराम बापा मंदिर मे बापा की 221 वी जयंती कोरोना को देखते हुए शादगी पूर्ण तरीके से मनाई गई। मंदिर के … Read More