અમદાવાદ કલેકટર શ્રી જિલ્લા પોલીસ અધિક્ષક સાથે રાત્રે અનેક વિસ્તારોની મુલાકાત લીધી

અમદાવાદ, ૨૨ નવેમ્બર: અમદાવાદ કલેકટર શ્રી કાયદો અને વ્યવસ્થાની સમીક્ષા કરવા જિલ્લા પોલીસ અધિક્ષક સાથે અનેક વિસ્તારોની મુલાકાત લીધી અને સૂચનાઓ આપી હતી

કરણ જોહર મધુર ભંડારકર ની ફિલ્મ નું ટાઇટલ ચોર્યું. ભડક્યા ભંડારકર.

મુંબઈ,૨૨ નવેમ્બર: ફિલ્મ દિગ્દર્શક કરણ જોહર આજકાલ વિવિધ વિવાદોના કારણે ચર્ચામાં રહે છે. નેપોટિઝમ વિવાદમાંથી માંડ વાતાવરણ શાંત થઈ રહ્યું હતું ત્યા તેના પર ફિલ્મનું ટાઈટલ ચોરવાનો ગંભીર આરોપ લાગ્યો … Read More

અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીની સંપત્તિમાં થયો કરોડનો વધારો, મુકેશ અંબાણીને છોડ્યા પાછળ… જાણો વિગતે

અમદાવાદ, ૨૨ નવેમ્બર: અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીની સંપત્તિમાં આ વર્ષે તમામ શ્રીમંત ભારતીયોની સરખામણીમાં સૌથી વધુ વધારો થયો છે. આ વધારો એટલો બધો છે કે તેમણે એશિયાના સૌથી ધનિક … Read More

उपमुख्यमंत्री मनीष सिसोदिया ने पटपड़गंज में किया मास्क वितरण

उपमुख्यमंत्री मनीष सिसोदिया ने पटपड़गंज में मास्क वितरण किया, सोशल डिस्टेंस पर जागरूकता अभियान में बोले- कोरोना से बचाव के लिए हाथ जोड़कर विनती, नहीं मानने पर सख्ती भी रिपोर्ट: … Read More

प्रधामंत्री ने गुजरात के गांधीनगर में पंडित दीनदयाल पेट्रोलियम विश्वविद्यालय के 8वें दीक्षांत समारोह में भाग लिया

प्रधामंत्री ने गुजरात के गांधीनगर में पंडित दीनदयाल पेट्रोलियम विश्वविद्यालय के 8वें दीक्षांत समारोह में भाग लिया विश्वविद्यालय में विभिन्न सुविधाओं का अनावरण किया हमारा उद्देश्य भारत में कार्बन उत्सर्जन … Read More

નિરાધાર ગંગા સ્વરૂપ બહેનોનો આધારસ્તંભ બની પેન્શન સહાય

સુરત જિલ્લામાં દર મહિને રૂા.૧૨૫૦ લેખે ૩૬૩૮૪ વિધવા બહેનોને રૂા.૪.૫૪ કરોડનું પેન્શન મળે છે સુરત જિલ્લામાં ઓકટોબર-૨૦૨૦માં ૩૬૩૮૪ ગંગા સ્વરૂપા બહેનોને એરીયર્સ સાથે રૂા.૮.૫૮ કરોડની સહાય આપવામાં આવી સુરત, ૨૧ … Read More

પરેશભાઈ ધાનાણી એ પુજ્ય જલારામ બાપા ની જન્મ જયંતી નિમિત્તે આરતી ઉતારી હતી

અમરેલી, ૨૧ નવેમ્બર: આજરોજ વિપક્ષ નેતા પરેશભાઈ ધાનાણી એ અમરેલીના જલારામ મંદિરે પુજ્ય જલારામ બાપા ની જન્મ જયંતી નિમિત્તે દર્શન કરી આરતી ઉતારી હતી.

પીરાણા આગ દુર્ઘટનામાં અનાથ બનેલા બાળકોની વ્હારે આવ્યું જિલ્લા વહીવટી તંત્ર

મુખ્યમંત્રીશ્રીના રાહત ફંડમાંથી આર્થિક સહાયનો ચેક અને પાલક માતા-પિતા યોજના અન્વયે માસિક રૂ. ૩ હજારની સહાયનો હુકમ પત્ર જિલ્લા કલેક્ટરશ્રીએ બંન્ને બાળકોને એનાયત કર્યો અહેવાલ: ઉમંગ બારોટ અમદાવાદ, ૨૧ નવેમ્બર: … Read More

અમદાવાદથી કોરોના ના દર્દીઓને લવાયા આણંદ ગતરાતથી હાલ સુધી ૫૦ જેટલા દર્દીઓ લવાયા

આણંદ, ૨૧ નવેમ્બર: અમદાવાદથી કોરોના ના દર્દીઓને લવાયા આણંદ ગતરાતથી હાલ સુધી ૫૦ જેટલા દર્દીઓ લવાયા – સુત્ર અમદાવાદમાં પથારીઓ ખુટી પડતા દર્દીઓને આણંદ લાવવાનું શરુ કરાયુ કરમસદ અને ચાંગા … Read More

અમદાવાદ શહેરમાં લંબાઇ શકે છે દિવસનો કફૅયુ ?

અમદાવાદ, ૨૧ નવેમ્બર: અમદાવાદ શહેરમાં લંબાઇ શકે છે દિવસનો કફૅયુ શ્રી રાજીવ ગુપ્તાએ આપ્યો સંકેત ગુજરાતમાં કોરોનાએ અચાનક જ માથુ ઉચક્યું છે. દિવાળી બાદથી જ કોરોના દર્દીઓની સંખ્યામાં વધારો જોવા … Read More