કોરોનાને હરાવવા આપણે પલાયનવાદ, નિરાશાવાદ કે હતાશાવાદના શરણે કદી ન જઈએ

આચાર્યદેવ શ્રીમદ્દ વિજય યશોવિજયસૂરિશ્વરજી મહારાજનો પ્રેરક સંદેશ અહેવાલ: હેતલ દવે, રાજકોટ રાજકોટ, ૦૫ ઓક્ટોબર: જૈન ધર્મના આચાર્યદેવ શ્રીમદ્દ વિજય યશોવિજયસૂરિશ્વરજી મહારાજે કોરોનાના કપરા સમયમાં પ્રત્યેક વ્યક્તિને પલાયનવાદ, નિરાશાવાદ કે હતાશાવાદના શરણે … Read More

ઘન જીવામૃતનો પ્રથમ પ્રયોગ કરનાર દાડમ અને તુવેરના બમણા બજાર ભાવ મેળવે છે

પ્રાકૃતિક ખેતી….કૂદરતનું સાનિધ્ય, ઉપજ અને આવક બમણા…દેત્રોજ વિસ્તારમાં ઘન જીવામૃતનો પ્રથમ પ્રયોગ કરનાર મહેન્દ્રભાઈ દાડમ અને તુવેરના બમણા બજાર ભાવ મેળવે છે… અહેવાલ: હિમાંશુ ઉપાધ્યાય અમદાવાદ, ૦૫ ઓક્ટોબર: ‘મારી પાસે … Read More

શા માટે ચિંતિત થયો સુશાંત સિંહનો પરિવાર? જાણો સમગ્ર વિગત

અહેવાલ: હેમાલી ભટ્ટ ૦૫ ઓક્ટોબર: AIIMSના રિપોર્ટથી ચિંતિત સુશાંતના પિતાના વકીલ બોલ્યા, CBIએ કોઈપણ કિંમતે નવી ફોરેન્સિક ટીમ બનાવવી જોઈએ.AIIMSની ટીમે સુશાંત સિંહ રાજપૂત ડેથ કેસમાં હત્યાના એન્ગલને નકારી દીધું … Read More

નર્મદા જિલ્લા માં કોરોના પોઝિટિવ કેશ નો વધતો જતો ગ્રાફ

માર્ચ મહિના થી આજદિન સુધી કોરોના પોઝિટિવ કેશ ની સંખ્યા 1001 પર પહોંચી. જોકે 948 દર્દી સારવાર બાદ સાજા પણ થયા. સરકારી ચોપડે માત્ર ત્રણ ના મોત પણ બહાર ગામ … Read More

વીડિયો કોન્ફરન્સ દ્વારા સુરત-પંચમહાલના જિલ્લા પંચાયત ભવન ઈ ભૂમિપૂજન વિરમગામ-ધંધુકાના તાલુકા પંચાયત ભવન ઇ -ભૂમિપૂજન

રિપોર્ટ: ઉદય વૈષ્ણવ,સીએમ-પી. આર.ઓ ગાંધીનગર, ૦૫ ઓક્ટોબર: મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ સ્પષ્ટપણે જણાવ્યું છે કે પંચાયતી રાજવ્યવસ્થા ગુજરાતનો આત્મા છે મહાત્મા ગાંધીજીએ ગ્રામ પંચાયતથી લઇને સંસદ સુધી સત્તાના વિકેન્દ્રીકરણ અને … Read More

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીની નાબાર્ડના ચેરમેન શ્રી ચિંતાલા સાથે ગાંધીનગરમાં બેઠક

આત્મનિર્ભર ભારત આત્મનિર્ભર ગુજરાત’ની નેમ સાકાર કરવામાં ગુજરાતને કૃષિ-સિંચાઇ-મહિલા ઉત્કર્ષ-ફિશરીઝ-વોટરશેડ જેવી યોજનામાં નાબાર્ડની સહાય મદદરૂપ બનશે:- મુખ્યમંત્રીશ્રી નાણાંના અભાવે રાજ્યમાં વિકાસના કોઇ કામ અટકયા નથી-દેશને પાંચ ટ્રિલીયન ડોલર ઇકોનોમી બનાવવામાં … Read More

સિવિલ હોસ્પિટલમાં વહી દાનની સરવાણી……

C.S.R. પ્રવૃતિ હેઠળ સેવાભાવી સંસ્થા અને કંપની દ્વારા હાઇટેક મશીનરી ભેટ કરાઇ… અહેવાલ: અમિતસિંહ ચૌહાણ અમદાવાદ, ૦૫ ઓક્ટોબર: કોરોનાની મહામારીમાં ઘણા સેવાભાવી લોકો અને સંસ્થાઓ દ્વારા દેશ પર એકાએક આવી … Read More

અમદાવાદ-પટના સ્પેશિયલના છાયાપુરી સ્ટેશનના સમયના બદલાવ

અમદાવાદ, ૦૫ ઓક્ટોબર: પશ્ચિમ રેલ્વેના અમદાવાદથી ચાલતા અમદાવાદ પટણા સ્પેશિયલના છાયાપુરી સ્ટેશનના આગમન અને પ્રસ્થાન સમયે ફેરફાર કરવામાં આવ્યા છે, જે નીચે મુજબ છે:  ટ્રેન નંબર 09448 પટના – અમદાવાદ … Read More

अहमदाबाद-पटना स्पेशल के छायापुरी स्टेशन के समय में परिवर्तन

अहमदाबाद, 05 अक्टूबर: पश्चिम रेलवे के अहमदाबाद से चलने वाली अहमदाबाद पटना स्पेशल के छायापुरी स्टेशन पर पहुँचने एवं छूटने के समय में परिवर्तन किया गया है जो इस प्रकार … Read More

अहमदाबाद – हावड़ा स्पेशल अब प्रतिदिन चलेगी

अहमदाबाद, 05 अक्टूबर: पश्चिम रेलवे द्वारा यात्रियों की मांग व उनकी सुविधा को ध्यान में रखते हुए वर्तमान में सप्ताह में तीन दिन चलाई जा रही अहमदाबाद – हावड़ा- अहमदाबाद … Read More