કોરોનાને હરાવવા આપણે પલાયનવાદ, નિરાશાવાદ કે હતાશાવાદના શરણે કદી ન જઈએ
આચાર્યદેવ શ્રીમદ્દ વિજય યશોવિજયસૂરિશ્વરજી મહારાજનો પ્રેરક સંદેશ અહેવાલ: હેતલ દવે, રાજકોટ રાજકોટ, ૦૫ ઓક્ટોબર: જૈન ધર્મના આચાર્યદેવ શ્રીમદ્દ વિજય યશોવિજયસૂરિશ્વરજી મહારાજે કોરોનાના કપરા સમયમાં પ્રત્યેક વ્યક્તિને પલાયનવાદ, નિરાશાવાદ કે હતાશાવાદના શરણે … Read More