Protection of stray cattle: અંબાજી પોલીસે સૌ પ્રથમ વખત આવા રખડતા ઢોરોના શિંગડા ઉપર રેડિયમ પટ્ટી ચોંટાડવાની કામગીરી કરી

Protection of stray cattle: અંબાજી ગૌ રક્ષા સમિતિ ના કાર્યકર્તાઓ ને પણ આ ઝુંબેશ માં મદદ લેવામાં આવી અહેવાલ : ક્રિષ્ના ગુપ્તા અંબાજી, 18 જુલાઇઃ Protection of stray cattle: હાલ … Read More

Problem of stray cattle: ગુજરાતમાં રખડતા ઢોરથી તોળાઈ રહ્યું છે જીવનું જોખમ

Problem of stray cattle: અવારનવાર ઢોરથી લોકોને નાની મોટી ઈજાઓ પહોંચે છે તો કેટલાક કિસ્સામાં તો મોતની ઘટના પણ સામે આવી છે અમદાવાદ, 24 મેઃ Problem of stray cattle: ગુજરાતમાં … Read More

Tribal people made money by selling fodder: અંબાજી માં એક તરફ લોકો પુણ્ય કરી રહ્યા હતા તો આદીવાસી લોકો ઘાસચારો વેચી કમાણી કરી

અહેવાલ: ક્રિષ્ના ગુપ્તા અંબાજી, ૧૫ જાન્યુઆરીઃ Tribal people made money by selling fodder: મકરસક્રાંતિ જે દાન દક્ષિણા ને પુણ્યકાળ નું મહાપર્વ માનવામાં આવે છે. અને તેમાં પણ અબોલ પશુઓ ને … Read More

Funeral of Gaumata: ઢોલ – શરણાઈના સુર સાથે પરિવારે ગાયની અંતિમયાત્રા કાઢી

Funeral of Gaumata: પરિવારનાં સભ્યની સાથે હળીમળી ગયેલી ગાય છેલ્લા ૧૦ વર્ષોથી વિયાંણી ન હોવા છતાં નિયમિત પણે અમૃત સમાન દૂધ આપતી હોવાથી ગામ સમસ્તમાં આ ગાય કામધેનુના ઉપનામે ખ્યાતિ … Read More

બિલાડીની સાઇઝની છે આ ગાય(Punganuru), રોજ આપે છે 5 લીટર દૂધ- જુઓ વીડિયો

જાણવા જેવું, 27 ફેબ્રુઆરીઃ જ્યારે પણ ઘરે પાલતુ જાનવર ઉછેરવાની વાત આવે છે, ત્યારે લોકો મોટે ભાગે કૂતરા બિલાડી રાખે છે. બહુ ઓછા લોકો ગાયો ઉછેર કરે છે. ગાય(Punganuru)નું કદ … Read More

ગૌ-હત્યાને અટકાવા આ રાજ્ય સરકારે વટહુકમ બહાર પાડ્યો,જાણો સંપૂર્ણ વિગત

નવી દિલ્હી, 06 જાન્યુઆરીઃ પશુઓની હત્યાના વધતા કિસ્સાને વિરામ આપવા માટે કર્ણાટકના રાજ્યપાલ વજુભાઇ વાળાએ ગૌહત્યા સામેના વટહુકમ પર હસ્તાકક્ષર કર્યા છે. જેમાં પશુઓને હત્યા કરવા બદલ સજાની જોગવાઇ કરેલ … Read More

ગાયો સાથે જીવન ને વણી લીધું ખુશીઓ ભર્યું જીવન જીવું છું: પારુલ પટેલ

નારી શક્તિ વંદના ગાયો સાથે જીવન ને વણી લીધું ખુશીઓ ભર્યું જીવન જીવું છું: પારુલ પટેલ ૧૨૦ ગાયો ની નિભાવણી વાર્ષિક ૪૨ લાખ આવક, લાખોનું બોનસ…. અહેવાલ: નિખિલેશ ઉપાઘ્યાય આણંદ, … Read More

અબોલ જીવો પ્રત્યે મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીની અનોખી સંવેદનશીલતા

રાજ્યની રજિસ્ટર્ડ પાંજરાપોળોને પોતાના પશુધન માટે ઘાસચારો પોતાની માલિકીની જમીનમાં ઉત્પાદન કરી સ્વાવલંબી-આત્મનિર્ભર બનવા રાજ્ય સરકાર સહાય આપશે રાજ્યમાં વરસાદની અનિયમીતતા-દુષ્કાળ અનાવૃષ્ટિના સમયમાં ઘાસચારાની તિવ્ર અછત ન સર્જાય તે માટે … Read More

ઘન જીવામૃતનો પ્રથમ પ્રયોગ કરનાર દાડમ અને તુવેરના બમણા બજાર ભાવ મેળવે છે

પ્રાકૃતિક ખેતી….કૂદરતનું સાનિધ્ય, ઉપજ અને આવક બમણા…દેત્રોજ વિસ્તારમાં ઘન જીવામૃતનો પ્રથમ પ્રયોગ કરનાર મહેન્દ્રભાઈ દાડમ અને તુવેરના બમણા બજાર ભાવ મેળવે છે… અહેવાલ: હિમાંશુ ઉપાધ્યાય અમદાવાદ, ૦૫ ઓક્ટોબર: ‘મારી પાસે … Read More

જામનગરના અલિયાબાડા ગામમાં શેની થઈ ચોરી જાણો

મોટા વાહન માં આવેલા કોઇ તસ્કરો એક ગીર ગાય ની ચોરી કરી લઇ ગયાની પોલીસ ફરિયાદ અહેવાલ: જગત રાવલ, જામનગર જામનગર,૨૬ સપ્ટેમ્બર: જામનગર તાલુકાના સુર્યપરા ગામમાં રહેતા એક ખેડૂતની વાડીમાં … Read More