अंग्रेजों के बनाए गए दिल्ली यूनिवर्सिटी एक्ट को संशोधित करे केंद्र सरकार- सीएम अरविंद केजरीवाल

अंग्रेजों के बनाए गए दिल्ली यूनिवर्सिटी एक्ट को संशोधित कर दिल्ली में नए काॅलेज और यूनिवर्सिटी खोलने का रास्ता साफ करे केंद्र सरकार- सीएम अरविंद केजरीवाल हम दिल्ली में कई … Read More

નારીશક્તિની વંદના-યોગદાનને બિરદાવી સાચા અર્થમાં શક્તિ આરાધના પર્વ ઉજવીએ:-મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી

શકિત ઉપાસના પર્વ ‘નવરાત્રિ’માં શક્તિવંદના અભિયાનથી નારી શક્તિની વંદના-યોગદાનને બિરદાવી સાચા અર્થમાં શક્તિ આરાધના પર્વ ઉજવીએ:-મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી શારદીય નવરાત્રિ પર્વના પ્રારંભે સૌ નાગરિકોને શુભેચ્છા પાઠવતા મુખ્યમંત્રીશ્રી સોશિયલ મિડીયા … Read More

૧૧૦ ડિગ્રી વળેલી ખૂંધને પેડીકલ સબસ્ટ્રેક્શન ઓસ્ટીયોટોમી થકી પૂર્વવત કરતા સિવિલ સ્પાઇન તબીબો

આજે વર્લ્ડ સ્પાઇન ડે… ૧૧૦ ડિગ્રી વળેલી ખૂંધને પેડીકલ સબસ્ટ્રેક્શન ઓસ્ટીયોટોમી થકી પૂર્વવત કરતા સિવિલ સ્પાઇન તબીબો ચાર કલાક ચાલેલી રીવીઝન સ્પાઇન સર્જરી બાદ વસંતભાઇ હરતા ફરતા થયા કોરોનાકાળમાં અત્યંત … Read More

GCCI ની ફિલ્મ એન્ટરટેઈમેન્ટ અને મિડિયા કમિટીમાં પૌરષભાઈ પટેલ ની બોર્ડ મેમ્બર તરીકે ની નિમણુક

અમદાવાદ, ૧૬ ઓક્ટોબર: ગુજરાત ની સૌથી મોટી અને જાણીતી ઔદ્યોગિક સંસ્થા ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી(GCCI) ની નવ નિર્મિત ફિલ્મ એન્ટરટેઈમેન્ટ અને મિડિયા કમિટી માં ગુજરાત ભાજપ ના યુવા … Read More

बिहार चुनाव फैसला किसके पक्ष में।

बिहार देश का पहला ऐसा राज्य बनने जा रहा है जहाँ कोरोना महामारी के बीच चुनाव होने जा रहे हैं और भारत शायद विश्व का ऐसा पहला देश। आम आदमी कोरोना … Read More

सेना के उप-प्रमुख लेफ्टिनेंट जनरल एसके सैनी का संयुक्त राज्य अमेरिका का दौरा

सेना के उप-प्रमुख लेफ्टिनेंट जनरल एसके सैनी का संयुक्त राज्य अमेरिका का दौरा 16 OCT 2020 by PIB Delhi सेना के उप-प्रमुख लेफ्टिनेंट जनरल एसके सैनी 17 से 20 अक्टूबर, 2020 … Read More

નવરાત્રીમાં સોસાયટીના પ્રીમાઇસીસમાં માતાજીની પૂજા-આરતી માટે પોલીસ મંજૂરીની આવશ્યકતા નહિ

અહેવાલ: ઉદય વૈષ્ણવ,સીએમ-પી. આર.ઓ ગાંધીનગર, ૧૬ ઓક્ટોબર: રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે કે નવરાત્રી દરમિયાન ફ્લેટ કે સોસાયટીઓના રહિશોએ તેમના આવા સ્થળ કે પ્રીમાઇસીસમાં માતાજીની પૂજા-આરતી માટે પોલીસની કોઇપણ મંજૂરી … Read More

જસદણ અને વિંછીયા તાલુકાના ગામોમાં આરોગ્ય કેન્દ્નો સહિતના વિકાસકામોનું કરાયેલ લોકાર્પણ

જસદણ અને વિંછીયા તાલુકાના ગામોમાં પાણી પુરવઠા મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે ૧.૩૦ કરોડના પેટા આરોગ્ય કેન્દ્નો સહિતના વિકાસકામોનું કરાયેલ લોકાર્પણ પાટીયાળી, ફુલજર, ગઢડીયા, રેવાણિયામાં હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર શરૂ થતા લોકોને મળશે … Read More

૧૦૮ની પ્રશંસનિય કામગીરીને લીધે માતા અને બાળકી નો જીવ બચ્યો

જામનગર નજીક કાનાલુસ મા ૧૦૮ની પ્રશંસનિય કામગીરીને લીધે માતા અને બાળકી નો જીવ બચ્યો કાનાલુસ રેલ્વે સ્ટેશન નજીક માલગાડી પાસે પ્રસૂતિ કે પીડા ઉપડતાં પ્રસૂતા ને ૧૦૮ની ટીમે દોઢ કિલોમીટર … Read More

કોરોનાથી મૃત્યૃ પામેલા અધિકારીના વારસદારોને રૂા.૨૫ લાખની સહાય

કોરોનાથી મૃત્યૃ પામેલા પલસાણા તાલુકા વિકાસ અધિકારીના વારસદારોને રાજય સરકારની રૂા.૨૫ લાખની સહાયઃ સુરત જિલ્લા કલેકટરના હસ્તે ચેક અર્પણ કરાયો સુરતઃગુરૂવારઃ કોરોના મહામારી વચ્ચે રાજયના આરોગ્ય, મહેસુલ, પંચાયતથી માંડીને તમામ … Read More