કામરેજના ઉમા મંગલ હોલ ખાતે ‘મુખ્યમંત્રી કિસાન સહાય યોજના’ અંગે કાર્યક્રમ યોજાયો

મુખ્યમંત્રી કિસાન સહાય યોજના ખેડુતો માટે સાચા અર્થમાં સંજીવની સાબિત થશેઃ આદિજાતિ મંત્રી ગણપતસિંહ વસાવા સુરતઃસોમવારઃવન, આદિજાતિમંત્રીશ્રી ગણપતસિંહ વસાવાના અધ્યક્ષપણા હેઠળ કામરેજ તાલુકા મથકના ઉમા મંગલ હોલ ખાતે ʻʻમુખ્યમંત્રી કિસાન … Read More

સુરત જિલ્લા પંચાયતના તમામ કર્મચારીઓનો કોરોના રેપિડ એન્ટીજન ટેસ્ટ નેગેટીવ આવ્યો

સુરત,સોમવાર: સુરત જિલ્લા પંચાયતના અધિકારી-કર્મચારીઓ કોરોના મહામારીમાં ખડેપગે લોકોની સેવા કરીને કોરોના વોરિયર્સ તરીકે ફરજ નિભાવી રહ્યા છે. તેમના આરોગ્યને ધ્યાનમા; લઇને તમામ કર્મચારીઓનાં કોરોનાના રેપિડ ટેસ્ટ ચોર્યાસીના તાલુકા હેલ્થ … Read More

જામનગરની એકમાત્ર હવાઈ મુસાફરી થશે બંધ જાણો શું છે કારણ…

રિપોર્ટ:જગત રાવલ જામનગરને અન્ય રાજયો સાથે જોડતી એકમાત્ર હવાઈ સેવા એર ઇન્ડિયાની ફ્લાઇટ જામનગર થી મુંબઈ અને મુંબઈ થી જામનગર તરફ કાર્યરત છે કોરોના બાદ થોડા સમય માટે શરૂ થયેલી … Read More

भारत ने 2030 तक 100 मीट्रिक टन कोयला गैसीकरण का लक्ष्य निर्धारित किया है: श्री प्रल्हाद जोशी

भारत ने 2030 तक 100 मीट्रिक टन कोयला गैसीकरण का लक्ष्य निर्धारित किया है: श्री प्रल्हाद जोशी गैसीकरण के लिए उपयोग किए जाने वाले कोयले के राजस्व हिस्सेदारी पर 20 … Read More

प्रधानमंत्री श्री नरेन्‍द्र मोदी ने पूर्व राष्ट्रपति ‘भारत रत्न’ श्री प्रणब मुखर्जी के निधन पर गहरा शोक व्यक्त किया

31 AUG 2020 by PIB Delhi प्रधानमंत्री श्री नरेन्‍द्र मोदी ने पूर्व राष्ट्रपति ‘भारत रत्न’ श्री प्रणब मुखर्जी के निधन पर गहरा शोक व्यक्त किया है। प्रधानमंत्री ने कहा, ‘‘पूरा देश ‘भारत रत्न’ श्री प्रणब … Read More

वडोदरा बीडीयू की एक और उपलब्धि के अंतर्गत हजीरा से स्टील का परिवहन हुआ शुरू

पश्चिम रेलवे द्वारा 1.11 लाख टन अत्यावश्यक सामग्री के परिवहन के लिए 500 पार्सल विशेष ट्रेनों का बड़ा ऑंकड़ा पार    कोरोना वायरस के कारण घोषित राष्ट्रव्यापी लॉकडाउन अवधि के … Read More

दिल्ली, प. बंगाल, पंजाब, छत्तीसगढ़, केरल और तेलंगाना ने जीएसटी पर केंद्र के विकल्पों को खारिज किया

मनीष सिसोदिया ने पांच राज्यों के वित्तमंत्रियों के साथ कोरोना से आर्थिक क्षति की भरपाई के विकल्पों पर चर्चा की केंद्र सरकार के विकल्प जीएसटी क्षतिपूर्ति अधिनियम के प्रावधानों और … Read More

રાજકોટ શહેરમાં હથીયારબંધી

રાજકોટ તા.૩૧ઓગસ્ટ – રાજકોટ શહેરમાંકોઇ પણ પ્રકારની સુલેહ શાંતિનો ભંગ  ન થાય ને જાહેર સલામતી અને કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે માટે રાજકોટ પોલીસ કમિશનરશ્રી મનોજ અગ્રવાલેએ  રાજકોટ શહેર પોલીસકમિશનર   વિસ્તારમાં એક હુકમ પ્રસિધ્ધ  કરી  તા.૦૧/૦૯/૨૦૨૦ થી  તા. ૩૧-૧૦-૨૦૨૦ સુધી નીચે દર્શાવ્યા  મુજબના કૃત્યો કરવાની  મનાઇ  ફરમાવી છે. હથિયાર, તલવાર, ભાલા, બંદુક, છરી, લાકડી કે લાઠી, શસ્ત્રો, સળગતી મશાલ, બીજા હથિયારો કે જેના વડે શારીરિક ઇજા કરી શકાય તે સાથે રાખી ફરવાપર, પથ્થરો અથવા ફેકી શકાય તેવી બીજી વસ્તુઓ અથવા તેવી વસ્તુઓ ફેકવાપર કે ધકેલવાપર અથવા સાધનો લઇ જવા, એકઠા કરવા અથવા તૈયાર કરવા પર, મનુષ્યો અથવા શબો અથવા આકૃતિઓ અથવા પુતળા બાળવા તથા ફાસી આપવા  પર, પ્રાઇવેટ સિકયુરટીના સંચાલક કે કર્મચારીએ પોતાની ફરજ સિવાયના સમયે … Read More

રાજ્યવ્યાપી પોષણ માહની ઉજવણી અંતર્ગત રાજકોટમાં પણ આજથી પ્રારંભ

૧ સપ્ટેમ્બરથી રાજ્યવ્યાપી “પોષણ માહ”ની ઉજવણીનો શુભારંભ  રાજકોટ, ૩૧ ઓગસ્ટ: સુપોષણયુક્ત ગુજરાતના સ્વપ્નને સાકાર કરવા માટે મહિલા અને બાળ વિકાસની કચેરી, ગાંધીનગર દ્વારા પોષણ અભિયાન અંતર્ગત તા.૧ સપ્ટેમ્બર થી રાજ્યવ્યાપી ” પોષણ માહ, સપ્ટેમ્બર-૨૦૨૦”ની ઉજવણીનું આયોજન કરવામાં … Read More

મુખ્યમંત્રી શ્રીના હસ્તે રાજકોટ ખાતે રૂ. ૧૦૦૦ કરોડથી વધુના વિવિધ પ્રોજેક્ટનું ઈ-ખાતમુહુર્ત અને ઈ-લોકાર્પણ સંપન્ન

કોરોના મહામારી વચ્ચે પણ ગુજરાતે તેની વિકાસ યાત્રા અવિરત ચાલુ રાખી છે રાજકોટમાં કોરોના સારવાર વધુ સઘન બનાવવા અમદાવાદના પાંચ વરિષ્ઠ તબીબો અને આરોગ્ય સચિવ જયંતિ રવિની ટીમ તબીબોને ટ્રીટમેન્ટ-સારવારનું … Read More