કામરેજના ઉમા મંગલ હોલ ખાતે ‘મુખ્યમંત્રી કિસાન સહાય યોજના’ અંગે કાર્યક્રમ યોજાયો

મુખ્યમંત્રી કિસાન સહાય યોજના ખેડુતો માટે સાચા અર્થમાં સંજીવની સાબિત થશેઃ આદિજાતિ મંત્રી ગણપતસિંહ વસાવા સુરતઃસોમવારઃવન, આદિજાતિમંત્રીશ્રી ગણપતસિંહ વસાવાના અધ્યક્ષપણા હેઠળ કામરેજ તાલુકા મથકના ઉમા મંગલ હોલ ખાતે ʻʻમુખ્યમંત્રી કિસાન … Read More