નાગરિકો-પોલીસ કર્મીઓને અશ્વારોહણ તાલીમ માટે રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય

રાજ્યના સાહસિક નાગરિકો-પોલીસ કર્મીઓને અશ્વારોહણ તાલીમ માટે રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય રાજ્યના ૧૦ જિલ્લાઓમાં અશ્વારોહણ તાલીમ સંદર્ભે હોર્સ રાઇડીંગ શાળાઓ પુનઃકાર્યરત કરાશે : ગૃહ રાજ્ય મંત્રી શ્રી પ્રદિપસિંહ જાડેજા અમદાવાદ, … Read More

મહેસાણાના ખેરવા ખાતે રૂ.૦૫ કરોડના ખર્ચે નિર્મિત સરકારી આર્યુવેદિક હોસ્પિટલનું લોકાર્પણ

આયુર્વેદની ઔષધિની હજારો વર્ષ જૂની પરંપરાને વિશ્વમાં સ્વીકૃતિ મળી છે : નાયબ મુખ્યમંત્રીશ્રી નિતીનભાઇ પટેલ મહેસાણાના ખેરવા ખાતે રૂ.૦૫ કરોડના ખર્ચે નિર્મિત સરકારી આર્યુવેદિક હોસ્પિટલનું લોકાર્પણ આંબલીયાસણ ખાતે રૂ.૪૫ કરોડના … Read More

ગંધારા સુગર માં સલવાયેલા જિલ્લાના ખેડૂતો ના રૂ.25 કરોડ પરત ચૂકવવાનો રાજ્ય સરકારે નિર્ણય લીધો છે

કાયાવરોહણની ખેડૂત માર્ગદર્શન સભામાં ગૃહ રાજ્ય મંત્રીએ આપ્યા ખુશી ખબર ગંધારા સુગર માં સલવાયેલા જિલ્લાના ખેડૂતો ના રૂ.25 કરોડ પરત ચૂકવવાનો રાજ્ય સરકારે નિર્ણય લીધો છે ગુજરાતના ખેડૂતોના હિતને ધ્યાનમાં … Read More

ભાડાપટ્ટાની દુકાનો -ગોડાઉનો-જમીનો નિર્વાસિતોની મિલકતો હવે કાયદેસર માલિક થવાનો માર્ગ મોકળો થયો

અમદાવાદ મહાનગરમાં વર્ષો જૂના પડતર રહેલા નિર્વાસિત મિલકતધારકો-દુકાનો-છૂટક જમીનો માલિકી હક્કની સમસ્યાનુ આગવી નિર્ણાયકતાથી નિવારણ લાવતા મુખ્યમંત્રીશ્રી મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનો સંવેદનાસ્પર્શી માનવીય અભિગમ અમદાવાદ માં ૪૦૦૦ થી વધુ ભાડાપટ્ટાની દુકાનો … Read More

નાયબ મુખ્યમંત્રીશ્રીની ઉપસ્થિતિમાં કડી કોટન માર્કેટયાર્ડ ખાતે ખેડુત સંમેલન યોજાયું

ખેડુતોના સર્વાંગી વિકાસ માટે સાત પગલા ખેડુત કલ્યાણના સૂત્રને સાચા અર્થમાં સાકાર કરવા રાજ્ય સરકાર મક્કમતાથી આગળ વધી રહી છે : નાયબ મુખ્યમંત્રીશ્રી નિતીનભાઇ પટેલ નાયબ મુખ્યમંત્રીશ્રીની ઉપસ્થિતિમાં કડી કોટન … Read More

નાના માંડવાના સરપંચ અને યુવાનોની હિંમત અને કોઠાસુઝે પાણીમાં ફસાયેલા ૬ લોકોની જીંદગી બચાવી

રાજકોટ, ૩૦ ઓગસ્ટ – રાજકોટ જિલ્લામાં છેલ્લા ૨૪ કલાકમાં સાર્વત્રીક પડેલા ભારે વરસાદને કારણે જિલ્લાના મોટા ભાગના જળાશયો પાણીની આવકથી છલોછલ ભરાઇ ગયેલ છે. કોટડાસાંગાણી તાલુકાના નાના માંડવા ગામે ભારે વરસાદના … Read More

નાની લાખાવડ ગામે રૂા. ૨૫ લાખથી વધુના ખર્ચે નવનિર્મિત પેટા આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ કરાયું

શ્રી કુંવરજીભાઇ બાવળીયાના હસ્તે જસદણ તાલુકાના નાની લાખાવડ ગામે રૂા. ૨૫ લાખથી વધુના ખર્ચે નવનિર્મિત પેટા આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ કરાયું   રાજકોટ, તા.૩૦ ઓગસ્ટ – તાજેતરમાં જસદણ તાલુકાના નાની લાખાવડ ગામે રૂા.૨૫.૫૦ … Read More

गौशालाओं के विकास हेतु 100 करोड़ रुपए के अनुदान का समस्त महाजन ने मुख्यमंत्री रूपानी को दिया बधाई

गुजरात की गौशालाओं के विकास हेतु 100 करोड़ रुपए का अनुदान समस्त महाजन के मैनेजिंग ट्रस्टी गिरीश जयंतीलाल शाह ने मुख्यमंत्री को बधाई दिया 29 अगस्त 2020 मुंबई (महाराष्ट्र) : … Read More

જામનગરમાં ભારે વરસાદને પગલે અનેક ગામોનો સંપર્ક તૂટી ગયો છે

રિપોર્ટ:જગત રાવલ ૩૦ ઓગસ્ટ,જામનગરમાં ભારે વરસાદને પગલે અનેક ગામોનો સંપર્ક તૂટી ગયો છે, જામનગરના ઘણા વિસ્તારોમાં પાણીની હાલત કથળી હોવાનું જાણવા મળે છે, અને ડેમ, તળાવના ઓવરફ્લોને કારણે ટ્રાફિક પણ … Read More

સમરસ હોસ્ટેલ ખાતે કાર્યરત કોવિડ કેર સેન્ટરમાં ૨૪૬પ દર્દીઓ સ્વસ્થ થઈ સ્વગૃહે પરત

સમરસ હોસ્ટેલ ખાતે કાર્યરત કોવિડ કેર સેન્ટરમાં દાખલ થયેલા ૨૭૮૨ દર્દીઓ પૈકી ૨૪૬પ દર્દીઓ સ્વસ્થ થઈ સ્વગૃહે પરત – હાલ સેન્ટરમાં ૧૮૬ દર્દીઓ સારવાર લઈ રહ્યા છેઃ સમરસ હોસ્ટેલ ખાતે … Read More