દર્દીઓને રાખડી બાંધી ‘સિસ્ટર્સ’ સાચા અર્થમાં બન્યા ‘સિસ્ટર્સ’

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ભાઈ-બહેનના હેતના પર્વ રક્ષાબંધનની ઉત્સાહભેર ઉજવણી કરાઈ રિપોર્ટ:રાહુલ પટેલ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં આજે ભાઈ-બહેનના હેતના પર્વ રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી. હોસ્પિટલમાં ફરજબધ્ધ તમામ નર્સિંગ સ્ટાફ દ્વારા હોસ્પિટલમાં … Read More

મુખ્ય મંત્રી વિજય ભાઈ રૂપાણી આજે રક્ષાબંધન પર્વ ની સાદગી પૂર્ણ ઉજવણી કરી

ગાંધીનગર,૦૩ ઓગસ્ટ ૨૦૨૦ મુખ્ય મંત્રીશ્રી વિજય ભાઈ રૂપાણી ને આજે રક્ષાબંધન પર્વે સાંસદ શ્રીમતી રમીલા બહેન બારા અને ભા. જ. પા મહિલા મોરચા ના પદાધિકારી બહેનોએ ગાંધીનગર માં રાખડી બાંધી … Read More

ઓસ્ટ્રેલિયાના દર્શનાબહેનની લાગણીઓને કોરોનાગ્રસ્ત અજયભાઈ સાથે જોડતું સિવિલ હોસ્પિટલ તંત્ર

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ભાઈ-બહેનના હેતના પર્વ રક્ષાબંધનની ઉજવણી કરાઈ પારકાને પોતાના માની લાગણીઓ સાથે ભાઈ-બહેનના સંબંધથી કોરોના દર્દી અને સિવિલકર્મીઓ જોડાયા ઓસ્ટ્રેલિયામાં રહેતા દર્શનાબેન પોતાના ભાઈ કોરોનાગ્રસ્ત થવાના કારણે ખૂબ … Read More

જામનગરમાં રક્ષાબંધનનું પર્વ ઉત્સાહભેર ઉજવાયું

રિપોર્ટ: જગત રાવલ: જામનગર શહેરમાં આજે રક્ષાબંધનના પર્વની ઉજવણી કરવામાં આવી હતી, બહેનોએ પોતાના ભાઇઓને રાખડી બાંધી મોઢું મીઠું કરાવ્યું હતું. અને પોતાની રક્ષા કરવા માટે નો કોલ આપ્યો હતો. … Read More

કોરોનાગ્રસ્ત પેશન્ટ અટેન્ડેન્ટ કરતી બહેનોએ વૈદિક પંચતત્વ યુક્ત રાખડીઓ બનાવી

સકારાત્મક ઉર્જાનું નિર્માણ કરવા અસરકારક છે આ પંચતત્વો સુતરના તાંતણે પંચતત્વો પરોવીને બહેનોની રક્ષા કામના ખાસ લેખ-અમિતસિંહ ચૌહાણ ભાઈ-બહેનના પરસ્પર સ્નેહના પ્રતીક સમૂહ પર્વ એટલે રક્ષાબંધન… આ પાવન પર્વ દરેક … Read More

સુરતની મુલાકાતે પધારેલા મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી

મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને તંત્રવાહકો, પદાધિકારીઓ, જનપ્રતિનિધિઓ અને IMA અગ્રણી તબીબો સાથે તબક્કાવાર બેઠક યોજાઈઃ પત્રકારો સાથે સંવાદ કરતા મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી સુરત; રવિવારઃ- મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ પોતાના ૬૪માં જન્મદિવસે સુરત … Read More

મુખ્યમંત્રીશ્રી નવી સિવિલના હેલ્પ ડેસ્ક ખાતે કોરોના દર્દીઓના પરિજનો સાથે આત્મીય સંવાદ- ખબરઅંતર પૂછ્યા

લોકોની સેવા કરનારાઓને સન્માન કરવાના મળેલા મોકાએજન્મદિવસને યાદગાર બનાવ્યો છે:- મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી નવી સિવિલના હેલ્પ ડેસ્ક ખાતે કોરોના દર્દીઓના પરિજનો સાથે આત્મીય સંવાદ- ખબરઅંતર પૂછ્યા કોરોના વોરિયર્સના પ્રતિભાવો … Read More

ત્રણ વખત પ્લાઝમા ડોનેટ કરનારા ફૈઝલ ચુનારાએ સીએમ રાહત ફંડ માટે રૂ.૨.૨૧ લાખનું દાન અર્પણ કર્યું

સુરતના યુવા પ્લાઝમા દાનવીર ફૈઝલ ચુનારાની દિલાવરી ત્રણ વખત પ્લાઝમા ડોનેટ કરનારા સુરતના પ્લાઝમા દાનવીર ફૈઝલ ચુનારાએ મુખ્યમંત્રીને સીએમ રાહત ફંડ માટે રૂ.૨.૨૧ લાખનું દાન અર્પણ કર્યું ૫૦ વખત પ્લાઝમા … Read More

भारत में कोविड-19 के एक दिन में सबसे अधिक 51,255 मरीज ठीक हुए

भारत में कोविड-19 बीमारी से अब तक एक दिन में सबसे अधिक 51,255 मरीज ठीक हुए कोविड-19 बीमारी से अब तक लगभग 11.5 लाख मरीज ठीक हो चुके है बीमारी … Read More