ખેતરના શેઢે ઉછેરેલા પોમેલો વૃક્ષો ભાડું ચૂકવે છે

ભાડુઆત વૃક્ષો!! ભાડુઆત વૃક્ષો!!સાવલી તાલુકાના વાંકાનેરના ખેડૂત ધર્મેશ પટેલ કહે છે કે ખેતરના શેઢે ઉછેરેલા પોમેલો વૃક્ષો એમને ભાડું ચૂકવે છે ખેતરના શેઢે ઉછરેલા વૃક્ષો ઊગવા માટે મળેલી જમીનનું ભાડું … Read More

જામનગરમાં મોડી રાત્રીના શહેરના મુખ્ય માર્ગો ને સેનેટાઇઝ કરવામાં આવ્યા હતા.

અહેવાલ: જગત રાવલ , જામનગર ૦૬ સપ્ટેમ્બર,જામનગરમાં સતત વધતા જતાં કોરોનાના પોઝિટિવ કેસ ની સામે વહીવટીતંત્ર દ્વારા સઘન કામીગીરી હાથ ધરવામાં આવી હતી, જે અંતર્ગત મોડી રાત્રીના શહેરના મુખ્ય માર્ગો … Read More

રાજકોટની ડિસ્ટ્રિક્ટ ડેડીકેટેડ કોવિડ હોસ્પિટલમાં વાઈડ કોમ્યુનિકેશન સિસ્ટમનું થયું ઇન્સ્ટોલેશન

કોવિડના દસ વોર્ડમાં ૪૦ મોબાઈલ, ૪૧ ડેટા ઓપરેટર, ૧૬ મોબાઈલ કાઉન્સિલર, સ્પેશિયલ સોફટવેર અને હોસ્પિટલ બહાર વિષયવસ્તુ મુજબ ચાર વિન્ડો શરૂ થઈ અમદાવાદની કારગત નીવડેલી સિસ્ટમના મોનિટરિંગ  માટે તબીબો અને ટેકનીશ્યોની સાત સભ્યોની ટીમ રાજકોટમાં અહેવાલ:નરેશ … Read More

સીવીલ હોસ્પિટલમાં દર્દીને સારવાર માંગણીથી નહીં લાગણીથી થાય છે: અમરીશભાઈ ત્રિવેદી

રાજકોટ,૦૬ સપ્ટેમ્બર : “અલ્ટ્રામોર્ડન પ્રાઇવેટ હોસ્પિટલમાં કોરોનના દર્દીઓને જે સારવાર આપવામાં આવે તેનાથી પણ વધુ સારી સારવાર રાજકોટ સિવિલ હોસ્પિટલમાં અપાય છે, અહીં દર્દીઓને હૂંફ અને માનસિક સધિયારો તો આપવામાં આવે છે, સાથો સાથ … Read More

“જીવન રથની સલામતી” કાજે “ઘન્વંતરી રથ” દ્વારા ઉત્તમ કામગીરી કરતું આરોગ્ય વિભાગ

“કન્ટેઈનમેન્ટ ઝોન કોરોના મુક્ત ન થાય ત્યાં સુઘી કામ કરવાની પ્રતિબધ્ધતા સાથે અમે લોકસેવાર્થે હરહંમેશ તૈયાર છીએ:આરોગ્ય કર્મી દિપકભાઈ રાઠોડ રાજકોટ, ૦૬ સપ્ટેમ્બર : કોરોનાની માહામારીથી લોકોને સુરક્ષિત કરવા માટે રાજ્ય સરકાર અને … Read More

મધુર સંગીત પીરસીને કોરોના દર્દીઓમાં સકારાત્મક ઉર્જાનો સંચાર કરતી રાજકોટ સિવિલ હોસ્પિટલ

રાજકોટ,૦૬ સપ્ટેમ્બર : સંગીત એ ઈશ્વરની દેન છે, શક્તિનો વહેતો અવિરત સ્ત્રોત છે. સંગીત એ મનુષ્યના જીવનનો મહત્વનો હિસ્સો છે. સંગીત કોઈપણ વ્યક્તિના મન અને મગજ પર અસરકર્તા છે. કોરોના વૈશ્વિક મહામારીમાં કોરોનાગ્રસ્ત દર્દીઓનું મનોબળ મજબુત બને … Read More

भारतीय सेना ने उत्तरी सिक्किम में चीनी नागरिकों को बचाया

05 SEP 2020by PIB Delhi भारतीय सेना ने 03 सितंबर 2020 को 17,500 फुट की ऊंचाई पर उत्तरी सिक्किम के प्लेटु क्षेत्र में रास्ता भटक चुके तीन चीनी नागरिकों की … Read More

माननीय राष्ट्रपति और प्रधानमंत्री 7 सितंबर को राष्ट्रीय शिक्षा नीति-2020 पर राज्यपालों के सम्मेलन को संबोधित करेंगे

06 SEP 2020 by PIB Delhi भारत के राष्ट्रपति माननीय श्री रामनाथ कोविंद और प्रधानमंत्री श्री नरेंद्र मोदी 7 सितंबर 2020 को सुबह 10.30 बजे वीडियो कॉन्फ्रेंस के माध्यम से … Read More

दिल्ली सरकार का डेंगू के खिलाफ ‘10 हफ्ते, दस बजे, 10 मिनट’ अभियान आज से

दिल्ली के मुख्यमंत्री अरविंद केजरीवाल आज सुबह (रविवार) अपने घर पर साफ-सफाई करके अभियान की शुरूआत करेंगे– इस अभियान के जरिए हम दिल्ली को डेंगू और चिकनगुनिया से हमेशा के … Read More

भारत में 70,000 से ज्यादा कोविड-19 रोगियों के डिस्चार्ज होने की रिकॉर्ड संख्या दर्ज की गई

भारत में 70,000 से ज्यादा कोविड-19 रोगियों के डिस्चार्ज होने के साथ ही,एक दिन में स्वस्थ होने वालों की रिकॉर्ड संख्या दर्ज की गई कुल मामलों में तीन-चौथाई से ज्यादा … Read More